ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં ‘પર્યાવરણ – ૨૦૨૫’ પર બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે પર્યાવરણને લગતા બધા દિવસો એ સંદેશ આપે છે કે આપણે તેમના ઉદ્દેશ્યો અને કાર્યક્રમોને દરરોજ ધ્યાનમાં રાખવા જાેઈએ અને શક્ય હોય ત્યાં સુધી તેમને આપણા રોજિંદા જીવનનો ભાગ બનાવવા જાેઈએ. પર્યાવરણ સંરક્ષણ […]Continue Reading

















Recent Comments