Home Articles posted by CITY WATCH NEWS (Page 922)
ભાવનગર
ભાવનગર નાં ઉમરાળા તાલુકા નાં ટીંબી સ્થિત આરોગ્ય ધામ  સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગ૨) નાં સેવા કાર્ય થી પ્રભાવિત લાઠી નાં વતની અને હાલ સુરત સ્થિત ઉદારદિલ દાતા શ્રી કાનજીભાઈ ઝવેરભાઈ વિરાણી એ તેમનાં ટ્રસ્ટ જી. સી. ફાઉન્ડેશન મોરબી દ્વારા રૂા.૧૦.૦૦૦૦૦/- અંકે રૂપિયા દસ લાખ પુરાનું અનુદાન અર્પણ કરેલ છે. તેઓ શ્રી ઓને […]Continue Reading
ગુજરાત
સુરત ગૌધામ કોબડીના લાભાર્થે સુરત માં શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન જ્યાં ધર્મકાર્ય અને રાષ્ટ્ર કાર્ય ની ઝાંખી જળહળે છે અંધ, અપંગ, નિરાધાર ગાયો તેમજ વયોવૃદ્ધ બળદોની સેવા કરતી ગૌશાળા એટલે શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડીના લાભાર્થે સમસ્ત સેવક સમુદાય સુરત દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત કથામૃતમનું દિવ્ય આયોજન તા.૨૪ માર્ચ થી તા.૩૦ માર્ચ ૨૦૨૫ દરમિયાન સાંજે ૮:૩૦ […]Continue Reading
અમરેલી
અમરેલી ચિતલ માં સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટ તથા વિદ્યાભારતી ટ્રસ્ટ દ્વારા ૧૧૫ મો નેત્રનિદાન કેમ્પ સ્વ કંચનબેન ઝવેરભાઈ દેસાઈ ની સ્મૃતિમાં અને ઝવેરભાઈ દેસાઈ અને કાળુભાઈ દેસાઇ ના સહયોગ થી  એકતા મહિલા ક્રેડિટ ના પ્રમુખ રંજનબેન ડાભીના આપક્ષપદ યોજાયો જેનું  ઉદઘાટન ગાયત્રી પરિવાર ના પ્રમુખ રમાબેન ચાવડા કર્યુ હતુ આ તકે […]Continue Reading
ભાવનગર
ભાવનગર સ્વ.શ્રી જીવીબા ની સ્મૃતિ માં શ્રી  નવનીતભાઈ રાઠોડ ની ઉપસ્થિતિ માં ૫૦૬ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ  શિશુવિહાર સંસ્થામાં યોજાય ગયો. તેમજ સ્વ . સવિતા બહેન રાઘવજી ભાઇ પટેલ ના સ્મરણાર્થે  શ્રી રાઘવજીભાઈ પટેલ ની ઉપસ્થિતિ માં ૫૦૭ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ તારીખ ૨૮ માર્ચ  નાં રોજ શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો.ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના […]Continue Reading
ભાવનગર
બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા મહિલા સશક્તિકરણ ની પ્રવુતિ ના ભાગ રૂપે, મહિલા મંડળ ની બહેનો ને સીલાઈ તાલીમ આપી આત્મનિર્ભર બનાવવા માટે  જરૂરીયાત મંદ પરીવાર ની બહેનો ને સીલાઈ મશીન ભેટ આપી પગભર બનાવવા ની,  સંસ્થા  ની કામગીરી ને બળ આપવા માટે મુંબઈ ના જાણીતા દાતા શ્રી  ગુણવંતશાહ , ક્રિશાબેન  મનોજભાઈ […]Continue Reading
ગુજરાત
ગુજરાત વિધાનસભા ખાતે આજે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે વિધાનસભામાં આજે સત્રનો છેલ્લો દિવસ છે અને ગુજરાતમાં ચારે તરફ જે બેફામ ખનીજ ચોરી થઇ રહી છે, ગેરકાયદેસર ખનન થઇ રહ્યું છે એ સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદ અને મીલીભગતથી જે ખનન માફિયાઓ બેફામ થયા છે એના અનેક ઉદાહરણો એના પુરાવા આ […]Continue Reading
રાષ્ટ્રીય
પંજાબના રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયા દ્વારા આવતા મહિને એટલે કે ૩ થી ૮ એપ્રિલ, ૨૦૨૫ દરમિયાન ડેરા બાબા નાનકથી જલિયાંવાલા બાગ સુધી નશા મુક્તિ યાત્રા કાઢવામાં આવશે. આ યાત્રા “યુદ્ધ નશા વિરુદ્ધ” અભિયાનનો એક ભાગ છે, જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ સહયોગ કરી રહી છે. રાજ્યપાલ નશાની સમસ્યા અંગે ચર્ચા કરવા માટે ધારાસભ્યો, […]Continue Reading
રાષ્ટ્રીય
દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટમાંથી કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપગઢીને એક મોટી રાહત મળી છે જેમાં, સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પર કવિતા પોસ્ટ કરવા બદલ તેમની સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરી દીધી છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા પર, સુપ્રીમ કોર્ટે કહ્યું કે કવિતા, કલા અને વ્યંગ જીવનને અર્થપૂર્ણ બનાવે છે. કલા દ્વારા અભિવ્યક્તિની સ્વતંત્રતા મહત્વપૂર્ણ છે. વિચારોનો આદર […]Continue Reading
રાષ્ટ્રીય
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિએ સિક્કિમમાં આપત્તિ પુન:પ્રાપ્તિ અને પુનર્નિર્માણ પ્રવૃત્તિઓ અને પાંચ રાજ્યોમાં અગ્નિશામક સેવાઓને મજબૂત બનાવવા માટેના પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. નાણામંત્રી, કૃષિમંત્રી અને નીતિ આયોગના ઉપાધ્યક્ષની બનેલી સમિતિએ રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (દ્ગડ્ઢઇહ્લ) હેઠળ પુન:પ્રાપ્તિ અને Continue Reading