Home Articles posted by CITY WATCH NEWS (Page 923)
રાષ્ટ્રીય
અમેરિકાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગવામાં આવેલ ટેરિફ પર હવે કેનેડા ની સરકાર દ્વારા આકરી પ્રતિક્રિયા આપવામાં આવી છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ અમેરિકા સાથેના જૂના સારા સંબંધો સમાપ્ત થયા હોવાનું એલાન કર્યું છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના ઓટો અને ઓટો પાર્ટ્સ પર ૨૫ ટકા ટેરિફ લાદવાના ર્નિણયની ટીકા કરતાં કાર્નીએ આ જાહેરાત કરી છે.કાર્નીએ જણાવ્યું […]Continue Reading
રાષ્ટ્રીય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે વહેલી સવારે મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા વિનાશક ભૂકંપ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તેમણે આ આફતથી પ્રભાવિત લોકોની સલામતી અને સુખાકારી માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી. તેમણે ખાતરી આપી કે ભારત આ મુશ્કેલ સમયમાં મ્યાનમાર અને થાઇલેન્ડની સરકારો અને લોકોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે તૈયાર છે.ઠ પરની એક […]Continue Reading
રાષ્ટ્રીય
ઈદના અવસર પર કેદીઓને ઈદી આપતી સંયુક્ત આરબ અમીરાત (ેંછઈ) ની સરકાર, ફેબ્રુઆરીમાં ેંછઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનએ આની જાહેરાત કરી હતી.યુએઈ ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનએ ફેબ્રુઆરીના અંતમાં એક મોટી જાહેરાત કરી હતી, જેમાં તેમણે રમઝાન પહેલા મોટા પાયે કેદીઓને મુક્ત કરવાની વાત કરી હતી. હવે રમઝાનના અંતમાં […]Continue Reading
રાષ્ટ્રીય
એક પછી એક બે ભૂકંપ નોંધાતા થાઈલેન્ડની રાજધાની બેંગકોંક અને મ્યાનમારમાં ઈમારતો ધરાશાયી થઈ છે. રિએક્ટર પર ભૂકંપની તીવ્રતા ૭.૭ની રહી છે. ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારનું સગાઇન્ગ રહ્યું છે. મ્યાનમારના માંડલેયમાં ઈરાવડી નદી પર લોકપ્રિય એવા બ્રિજ પણ તૂટી ગયો છે.બચાવ કર્મી દ્વારા જણાવવામાં આવેલા આંકડા અનુસાર, ભૂકંપના કારણે અત્યારસુધીમાં મ્યાનમારના માંડલેયમાં ૨૦ અને ટૌગુમાં ૫ […]Continue Reading
ગુજરાત
ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા ઇચ્છુક યુવાનોને માર્ગદર્શન મળી રહે તે માટે વિડીયો કોન્ફરન્સ યોજાઇ હતી.જામનગર આર્મી ભરતી કાર્યાલય (ARO JAMNAGAR) અને અમરેલી જિલ્લા રોજગાર કચેરીના સંકલન અને સહયોગથી યોજવામાં આવેલી આ વિડીયો કોન્ફરન્સમાં જિલ્લાની તમામ આઈટીઆઈ, પોલીટેક્નિક અને અન્ય કોલેજના વિદ્યાર્થીઓ-ઉમેદવારો જોડાયા હતા. ARO JAMNAGAR દ્વારા અગ્નિવીરની ભરતી તથા Continue Reading
ભાવનગર
સેલ્ફફાયન્સ સ્કૂલના સંચાલકો , આચાર્યો અને વહીવટી સહાયકોની વહીવટી ક્ષમતા વધુ સમૃદ્ધ બને તે માટે તા-27/3/25 ગુરુવારના રોજ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને ડીઇઓ કચેરી દ્વારા એક દિવસીય વહીવટી સેમિનાર યોજાયો જેમાં દીપપ્રાગટ્ય ઉદઘાટકશ્રી રમેશભાઈ મેંદપરા ( વાઇસ ચેરમેનશ્રી સરદાર પટેલ સેવા ટ્રસ્ટ ) સહિત ઉપસ્થિત મહાનુભાવોએ કરેલ.પ્રાર્થના સહ સેમિનારની શરૂઆત થયેલ.મંડળના પ્રેસિડન્ટ Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના બાઢડા મુકામે હિન્દી અને સંસ્કૃત વિષયનાં શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં દામનગર થી બદલી થઈ આવેલા ભરતભાઈ એસ.ગેડીયા, શિક્ષકમાંથી આચાર્ય બનતા ત્રિવેણી બેન ચૌહાણ તેમજ આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર માનસિંગભાઈ વાળા નું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાવરકુંડલા ના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણી અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘના Continue Reading
ભાવનગર
લોકવિદ્યાલય માઈધારમાં સીવણ કામ તાલીમથી સ્વરોજગારનો સફળ પ્રયોગ થઈ રહ્યો છે. અહીંયા સંસ્થાની વિધાર્થિનીઓ અને આસપાસનાં ગામોની મળી ૫૦થી વધુ બહેનો લાભ લઈ રહેલ છે.ગોહિલવાડ માટે ગૌરવરૂપ અને અંદરનાં ગામડામાં શિક્ષણ સાથે જીવનની કેળવણી માટે માઈધાર ગામમાં પંડિત સુખલાલજી લોકવિદ્યાલય કાર્યરત છે. આ સંસ્થામાં શ્રી ભાવનાબેન પાઠકનાનાં માર્ગદર્શન સાથે પાઠ્યક્રમ ઉપરાંત સ્વરોજગાર હેતુ કૌશલ્ય Continue Reading
અમરેલી
ગુજરાત સરકારીશ્રી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી, વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્‍ટેશનમાં જવુ ન પડે, અને ઘરે બેઠા ફરીયાદ કરી શકાય તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્‍ટ મોબાઇલ એપ મારફતે ફરીયાદ કરવા e-FIR ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે. જે અન્‍વયે પોલીસ મહાનિદેશક અને […]Continue Reading
અમરેલી
ભાવનગર રેન્‍જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્‍જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચનાઆપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી જીલ્‍લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્‍લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય, જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. […]Continue Reading