લોકવિદ્યાલય માઈધારમાં સીવણ કામ તાલીમથી સ્વરોજગારનો સફળ પ્રયોગ થઈ રહ્યો છે. અહીંયા સંસ્થાની વિધાર્થિનીઓ અને આસપાસનાં ગામોની મળી ૫૦થી વધુ બહેનો લાભ લઈ રહેલ છે.ગોહિલવાડ માટે ગૌરવરૂપ અને અંદરનાં ગામડામાં શિક્ષણ સાથે જીવનની કેળવણી માટે માઈધાર ગામમાં પંડિત સુખલાલજી લોકવિદ્યાલય કાર્યરત છે. આ સંસ્થામાં શ્રી ભાવનાબેન પાઠકનાનાં માર્ગદર્શન સાથે પાઠ્યક્રમ ઉપરાંત સ્વરોજગાર હેતુ કૌશલ્ય Continue Reading


















Recent Comments