Home Articles posted by CITY WATCH NEWS (Page 932)
રાષ્ટ્રીય
ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા માતા કર્મા, એક આદરણીય સંત, સમાજ સુધારક અને ભગવાન કૃષ્ણના પ્રખર ભક્તની ૧૦૦૯મી જન્મજયંતિ નિમિત્તે તેમના માનમાં એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે. ૨૫ માર્ચ, ૨૦૨૫ના રોજ રાયપુરમાં આયોજિત આ કાર્યક્રમમાં છત્તીસગઢના માનનીય મુખ્યમંત્રી શ્રી વિષ્ણુ દેવ સાઈ, ભારત સરકારના કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના રાજ્યમંત્રી શ્રી તોખન […]Continue Reading
રાષ્ટ્રીય
કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી.આર.પાટીલે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં “રિપલ્સ ઑફ ચેન્જ: જેન્ડર-ટ્રાન્સફોર્મેટિવ રૂરલ વોશ પ્રોગ્રામ્સ ઇન ઇન્ડિયા” પુસ્તકનો શુભારંભ કરાવ્યો હતો.જલ શક્તિ મંત્રાલય અને યુનિસેફ ઇન્ડિયાના ડ્રિન્કિંગ વોટર એન્ડ સેનિટેશન વિભાગ (ડીડીડબલ્યુએસ)ના સંયુક્ત પ્રકાશનમાં રિપલ્સ ઓફ ચેન્જ ગ્રામીણ ભારતની દસ શક્તિશાળી વાર્તાઓ રજૂ કરવામાં આવી છે. Continue Reading
રાષ્ટ્રીય
હવે એટીએમમાંથી વધુ પડતી રોકડ ઉપાડનારા લોકો માટે આંચકા સ્વરૂપ સમાચાર છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ એટીએમ ઈન્ટરચેન્જ ફીમાં વધારો કરવા મંજૂરી આપી છે. જેના લીધે હવે એટીએમમાંથી ઉપાડ મોંઘો થશે. નવા ચાર્જ ૧ મે, ૨૦૨૫થી લાગુ થશે.એક મીડિયા રિપોર્ટ અનુસાર, ૧ મેથી બદલાતા નિયમો હેઠળ હોમ બેન્ક નેટવર્કની બહારના કોઈ એટીએમ મશીનમાંથી ટ્રાન્ઝેક્શન કરવા […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગે આરોપ લગાવ્યો હતો કે, ભારતમાં લઘુમતીઓ સાથે ભેદભાવ થઈ રહ્યો છે. જેના જવાબમાં ભારત સરકારે આ અહેવાલ ને ફગાવ્યો છે. ભારતે ેંજીઝ્રૈંઇહ્લને સણસણતો જવાબ આપતાં કહ્યું છે કે, આ સંસ્થા પોતે ચિંતાનો વિષય છે. નોંધનીય છે કે ેંજીઝ્રૈંઇહ્લએ તો ભારતની ગુપ્તચર એજન્સી ઇછઉ પર પ્રતિબંધની પણ માંગ કરી હતી.આ મામલે […]Continue Reading
રાષ્ટ્રીય
દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રિમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના ર્નિણય પર સુઓ મોટુ સંજ્ઞાન લીધું હતું કે ‘એક સગીર છોકરીના સ્તનો પકડીને તેના પાયજામાની દોરી તોડવી એ બળાત્કાર નથી’. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન આવો આદેશ લખનારા જજની સંવેદનશીલતા સામે પણ સવાલ ઊઠાવ્યા હતા.સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમને એ જાણીને દુ:ખ થાય છે કે આ ર્નિણય લખનારાઓમાં સંવેદનશીલતાનો […]Continue Reading
રાષ્ટ્રીય
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક મીડિયા ઇન્ટરવ્યૂમાં સંભલ, મથુરા, મુસ્લિમ, બુલડોઝર, વિરોધ અને વકફ સુધારા જેવા મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા સાથે વીરોધીઓ પર કટાક્ષ પણ કર્યો હતો.ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લાઉડસ્પીકર હટાવવાના ર્નિણય પર કહ્યું હતું કે, કોર્ટના આદેશ મુજબ અમે મસ્જિદ પરિસરમાંથી લાઉડસ્પીકરમાંથી આવતા અવાજને નિયંત્રિત કરવાનું Continue Reading
રાષ્ટ્રીય
મહાદેવ બેટિંગ એપ કેસમાં સીબીઆઈ દ્વારા છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભુપેશ બધેલના નિવાસસ્થાન સહિત ૨૦ સ્થળે દરોડા પાડતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. બીજીતરફ બધેલના નિવાસસ્થાન બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓ એકઠા થઈ સૂત્રોચ્ચા કરી રહીય છે, તો પોલીસે સમગ્ર વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. ભિલાઈમાં પણ હોબાળો થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે, જ્યાં એક મહિલા […]Continue Reading
રાષ્ટ્રીય
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે દોઢ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધને કારણે અત્યાર સુધીમાં ૫૦ હજારથી વધુ લોકોના મોત થયા છે. ગાઝા યુદ્ધવિરામ ભંગ કર્યા પછી, ઇઝરાયેલની સેના ઉત્તરી અને દક્ષિણ ગાઝા પર લગભગ ૧૦ દિવસ સુધી ફરી ભારે બોમ્બમારો કરી રહી છે ત્યારે હવે ગાઝાના લોકોએ પ્રથમ વખત હમાસ વિરુદ્ધ વિશાળ વિરોધ રેલી કાઢી […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકાની સરકારના અધિકારીઓએ યમનમાં ઈરાનના ટેકેદાર હૂતી ગ્રૂપ પર અમેરિકા દ્વારા હુમલો કરવાના કેટલાક સમય પહેલાં એક મેસેજિંગ ગ્રૂપમાં ભૂલથી યમન સાથેનાં યુદ્ધની યોજના જાહેર કરી હતી. આ વખતે તેમાં એક પત્રકાર પણ હાજર હતા. આ વાતનો ખુલાસો થતા વ્હાઈટ હાઉસમાં કેટલાક અધિકારીઓની કામગીરી સામે સવાલો ઊઠયા છે. સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવા ડેમોક્રેટિક સાંસદોએ […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં લઘુમતીઓ સાથે ભેદભાવ અને અત્યાચારનો આરોપ લગાવતા યુએસ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમે તેના વાર્ષિક અહેવાલમાં ભારતની વિદેશી ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (ઇછઉ) પર અમેરિકામાં પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. કમિશને આરોપ લગાવ્યો હતો કે શીખ ભાગલાવાદીઓની હત્યામાં ઇછઉની ભૂમિકા હતી.યુએસ કમિશનના રિપોર્ટમાં ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા અંગે પ્રશ્નો ઉભા કરવાનો Continue Reading