ગાંધીનગર ખાતે મુખ્ય સચિવ શ્રી મનોજ કુમાર દાસના અધ્યક્ષસ્થાને ‘રાજ્ય સ્તરીય વસ્તી ગણતરી સંકલન સમિતિ’ (SLCCC)ની પ્રથમ બેઠક યોજાઈહતી. આ બેઠકમાં આગામી “વસ્તી ગણતરી-૨૦૨૭”ના સુચારુ આયોજન અને પૂર્વતૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યના વસ્તી ગણતરી સંયોજક અને મહેસૂલ વિભાગના સચિવ શ્રી રાજેશ માંઝુ તેમજ SLCCC સમિતિના અન્ય સભ્યોઉપસ્થિત રહ્યા હતા. Continue Reading
ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતેકેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી શ્રી બી.એલ.વર્માના અધ્યક્ષસ્થાને તેમજ કેન્દ્રીય ઉપભોક્તા કાર્ય, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના રાજ્ય મંત્રી શ્રીમતીનિમુબેન બાંભણીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ કેમ્પ’નું આયોજન કરવામાંઆવ્યું હતું.જેમાં ભાવનગર જિલ્લાના ૩૬૬ પૂર્વ-ચિહ્નિત દિવ્યાંગ લાભાર્થીઓને Continue Reading
તળાજા તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ કાર્યક્રમ તા. ૨૮/૦૧/૨૦૨૬ ને બદલે તા.૨૧/૦૧/૨૦૨૬(બુધવાર) ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મામલતદા૨ કચેરી, તળાજા ખાતે પ્રાંત અધિકારી અધ્યક્ષશ્રી, તળાજાનાઅધ્યક્ષસ્થાને યોજાશે. જેમાં ગ્રામ્ય અને તાલુકા કક્ષાના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે.અરજદાર પાસેથી પ્રશ્નો રજૂ કરવા માટે તા.૧૨/૦૧/૨૦૨૬ સુધીમાં આધાર પુરાવા સાથે અરજી મંગાવવામાંઆવેલ છે. પ્રશ્નો રજૂ Continue Reading
આગામી તા. ૧૧ અને ૧૨ જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) સૌરાષ્ટ્ર–કચ્છના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ અને પ્રગતિ આપનાર મહત્વપૂર્ણ મંચ સાબિત થવા જઈ રહી છે. વડાપ્રધાનશ્રી દ્વારા ખુલ્લી મૂકાનાર અને રાજકોટને આંગણે પ્રથમવાર યોજાનારી આ રિજનલ કોન્ફરન્સમાં મલ્ટી નેશનલ કંપનીઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિથી સ્થાનિક ઉદ્યોગો માટે વૈશ્વિક તકોના Continue Reading
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા અમરેલી તાલુકાના ચાંપાથળ મુકામે જિલ્લાની અંદર પ્રાકૃતિક કૃષિ પ્રેરણા પ્રવાસનું સફળ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. ખેડૂતોને ઘન જીવામૃત, આચ્છાદન, દશપર્ણી અર્ક સહિત પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો, માર્કેટ જોડાણ વિષયક માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રેરણા Continue Reading
કમિશ્નર શ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના ઉપક્રમે ગુજરાત રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓ માટે સાગરખેડૂ સાયકલ રેલીનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. દર વર્ષે આ રેલી યોજાઈ છે. આ વર્ષે ૭ દિવસ માટે સાગરખેડૂ સાયકલ રેલી યોજાશે. આ રેલીમાં જોડાવા ઈચ્છુક યુવક-યુવતીઓ કે જેમની ઉંમર ૩૧.૧૨.૨૦૨૫ના રોજ ૧૫ થી ૩૫ વર્ષની હોય તેઓ ભાગ […]Continue Reading
દામનગર શહેર માં સવાર સાંજ બે ટાઈમ બંને તરફ ના ગામડા ઓને સાંકળી ને ચાલતી ધારી – ભાવનગર રૂટ ની એસ ટી બસ સેવા એકાએક બંધ ધારી થી સવાર માં ઉપડી ને દામનગર તરફ આવતા રૂટ માં લાઠી પંથક ના ભીંગરાડ છભાડીયા થઈ ને દામનગર થી ભાવનગર તરફ જતી ધારી – ભાવનગર રૂટ ની એજ […]Continue Reading


















Recent Comments