Home Articles posted by CITY WATCH NEWS (Page 95)
અમરેલી
શિયાળાનો પ્રારંભ થતાં જ તલની સાની સાવરકુંડલાની બજારમાં વેચાણ અર્થે જોવા મળે છે. આમ તો તલને ઘાણીમાં પીલીને એની સાથે દેશી ગોળ મિકસ કરીને એ તલના તેલથી લચપચતી તલની સાની આરોગવાની મજા જ કંઈ ઓર હોય છે. એ સાની ઉપર ટોપરાનો ભૂક્કો, કાજુ બદામ, ટુટીફુટી, ચેરી સાથે પણ તલની સાની શિયાળાનું વસાણું કહેવાય છે. હાલ […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા કક્ષાએ આયોજિત સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધામાં શ્રી કે.કે. હાઇસ્કૂલ, સાવરકુંડલાના શિક્ષકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળાનું નામ ઉજાગર કર્યું છે. લોકવાર્તા સ્પર્ધામાં આપાભાઈ માંજરીયાએ પ્રથમ સ્થાન મેળવી શાળા માટે ગૌરવની ક્ષણ સર્જી છે, જ્યારે સુગમ સંગીત સ્પર્ધામાં શ્રીમતી તૃપ્તિબેન ભરાડે તૃતીય સ્થાન પ્રાપ્ત કરીને પોતાની કળા અને પ્રતિભાનો ઉત્તમ પરિચય આપ્યો છે. Continue Reading
અમરેલી
સાવરકુંડલા ઓળિયા વચ્ચે આવેલ સહયોગ હોટેલમાં કામ કરતા મનુભાઈ આહિરનું મૃત્યુ થતાં તેના પરિવારના બધા લોકો સુરત રહેતા હોય મનુભાઈ એકલા હોટલમાં રહેતા હતા. તો તેના પરિવાર દ્વારા હિતેશ સરૈયાને જાણ કરતા કે અમોને અહીંયા મનુભાઈને અગ્નિદાહ દેવાનો હોય અમોને અહીંની કોઈ ખબર ના હોય તો અમોને મદદ કરો. તેથી શ્રી વીરદાદા જસરાજ સેનાના કાર્યંકર […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા નગરપાલિકા તંત્ર દ્વારા  દુકાનોમાં ચેકિંગ હાથ ધરાતાં અમુક સ્થળેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝભલા મળતાં પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું. આ વાતની જાણ વાયુ વેગે થતાં વેપારી વર્ગમાં ફફડાટ વ્યાપ્યો. આ ચેકિંગની કામગીરીમાં  સાવરકુંડલા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેકટર કેતનભાઈ બી. ચૌહાણ તેમજ નોડલ ઓફિસર નકુલભાઈ એસ. વિઠ્ઠલાણી, સિટી મેનેજર  ઉમેશભાઈ બી. કળસળિયા, Continue Reading
અમરેલી
ગજેરા ટ્રસ્ટ સંચાલિત શાંતબા મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલ, અમરેલી ના કોમ્યુનિટી મેડિસિન વિભાગ તેમજ ગ્રામીણ આરોગ્ય તાલીમ કેન્દ્ર (RHTC) દ્વારા સાવરકુંડલાના કબીર ટેકરી વિસ્તારમાં માનવતાના હેતુથી નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો શુભારંભ કબીર ટેકરીના મહંત શ્રી નારાયણ દાસસાહેબના અધ્યક્ષસ્થાનેથી કરવામાં આવ્યો હતો આ કેમ્પમાં નિષ્ણાત Continue Reading
અમરેલી
શ્રી નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજનો એન.એસ.એસ વાર્ષિક શિબિર તારીખ ૩-૧-૨૬ થી ૯-૧-૨૦૨૬ જુનાસાવર ગામ મુકામે યોજાઇ રહી છે.આ વાર્ષિક શિબિરનું ઉદ્ઘાટન તા. ૩-૧-૨૬ ના રોજ નૂતન કેળવણી મંડળના પ્રમુખ શ્રીમતી ચંદ્રિકાબેન ઘેલાણી/કામદારના અધ્યક્ષ સ્થાને થયું ,જેમાં અતિથિ વિશેષ શ્રી મનુભાઈ ડાવરા કે જેઓ Continue Reading
અમરેલી
તારીખ  છઠી જાન્યુઆરી, ૨૦૨૬ એટલે કે ગત રવિવારે ગુજરાતના અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે આવેલા પ્રસિદ્ધ ‘શ્રી મેલડી ધામ મંદિરમાં ભવ્ય, દિવ્ય અને સંપૂર્ણ આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે  બોલિવુડના પ્રખ્યાત હાસ્ય અભિનેતા શ્રી રાજપાલ યાદવજીએ માતા શ્રી મેલડીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી આ તકે તેમણે પૂજ્ય શ્રી ઘનશ્યામબાપુના આશીર્વાદ પ્રાપ્ત કરીને પોતાને ખુશનસીબ સમજી Continue Reading
અમરેલી
તારીખ:07/01/2026 ના રોજ શ્રી કંટાળા પ્રાથમિક શાળા દ્વારા શ્રી પોહરીઆઈ માતાજીના મંદિર ખાતે વન ભોજન અને શિયાળો રમતોત્સવ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ધોરણ બાલ વાટીકાથી 8 સુધીના તમામ બાળકોએ દેશી બાલ રમતો જેવી કે કોથળા દોડ, લોટ ફૂંકણી, લીંબુ ચમચી, રીંગણ પકડ, બિસ્કીટ પકડ, ફુગ્ગાફોડ, રસ્સાખેંચ, મટકી ફોડ પકડી, ત્રિપગીદોડ જેવી રમતો નું આયોજન […]Continue Reading
અમરેલી
વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા વિવિધ સેવા પ્રકલ્પો બગસરા તાલુકામા ચાલી રહ્યા છે, તેમાં વિનોબા ભાવેએ જે સર્વોદય પાત્રનો કાર્યક્રમ સમાજ ને આપેલ, તેનું અમલીકરણ વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા સારી રીતે સાકાર કરી રહેલ છે. અંહીંના દેવીપૂજક સમાજ બહેનો પણ દરરોજ સાંજે એક મૂઠી અનાજ બરણીમાં નાખે છે અને તે અનાજ […]Continue Reading
ભાવનગર
શબ્દશ્રી આયોજિત જાણીતા ગઝલકાર રમેશ ચૌહાણ લિખિત ત્રણ પુસ્તકો ‘ઝાંઝવાનું સરોવર’, ‘મનનાં મોરપિચ્છ’ અને ‘જિંદગી હર કદમ એક નઈ જંગ હૈ’નું વિમોચન પોલીસ કમિશનર  જી. સી. મલિકના હસ્તે કરવામાં આવ્યું હતું. અતિથિવિશેષ Continue Reading