અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા બહેનો તથા વરિષ્ઠ ગ્રામજનોને મફત દેવ દર્શન યાત્રા પ્રવાસ કરાવવામાં આવેલ, સ્વ. સુરેશકુમાર સેવા ટ્રસ્ટ ( ડાયાબાપાનો આશરો ) ૨૯૦, સુરભી ધ રોયલ ટાઉન, પસોદરા પાટિયા, સુરત, પ્રમુખ પી.ડી. દેસાઈ તથા ઉપપ્રમુખ શ્રીમતિ જયશ્રીબેન Continue Reading


















Recent Comments