Home Articles posted by CITY WATCH NEWS (Page 965)
ભાવનગર
ભાવનગર જિલ્લા ના ઉમરાળા તાલુકા ના ટિમ્બિ સ્થિતિ માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત સ્વામી શ્રી નિર્દોષાનંદ હોસ્પિટલ ને વડોદરા ખાતે મવ રત્ન એવોર્ડ એનાયત આરોગ્ય ક્ષેત્રે દેશ ની એકમાત્ર કેશ કાઉન્ટર વગર આરોગ્ય સેવા પ્રદાન કરતી સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ની નિઃશુલ્ક સેવા ની સુગંધ સુગંધી પુષ્પો માફક ફેલાઈ યુમા ટેલિવિઝન દ્વારા વડોદરા શ્રી મંત […]Continue Reading
અમરેલી
ભાવનગર રેન્‍જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએભાવનગર રેન્‍જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસોકરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓએઅમરેલી જિલ્‍લામાથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અનેહેરફેરની પ્રવૂતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવાસુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્‍વયે અમરેલી Continue Reading
અમરેલી
અમરેલી પૂર્વ સાંસદ વિરજીભાઇ ઠુંમરે રેલવે  અન્ડર ગ્રાઉન્ડ બ્રીજ, ઓવર બ્રીજ બનાવવા માં અમરેલી જિલ્લા નો સમાવેશ કરવા માંગ કરી શ્રી અશ્વિનીકુમાર વૈષ્ણવજી, રેલ્વે મંત્રીશ્રી,ભારત સરકાર મંત્રી ને પત્ર પાઠવ્યો  કેન્દ્ર સરકારની રેલ્વે ક્રોસીંગ બંધ કરી અન્ડર ગ્રાઉન્ડ બ્રીજ, ઓવર બ્રીજ બનાવવાની યોજના અંતર્ગત અમરેલી જિલ્લાનો સમાવેશ કરવા બાબત પત્ર પાઠવી તાજેતરમાં કેન્દ્ર Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા ના ચલાલા ખાતે મહારક્ત દાન  શિબિર યોજાય અમરેલી જિલ્લા માં રક્ત ની અછત ને પહોંચી વળવા સતત પ્રત્યનશીલ અગ્રણી જિલ્લા ડાયમંડ એશો ના પ્રમુખ લલિતભાઈ ઠુંમર ના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા ના ચલાલા ખાતે સુમિત ફાઉન્ડેશન તેમજ જીવરાજ દાદા ફાઉન્ડેશન તેમજ સુરક્ષા સેતુ અમરેલી જિલ્લા પોલીસ ના સયુંકત ઉપક્રમે યોજાયેલ મહા રક્તદાન નું […]Continue Reading
ગુજરાત
સુરેન્દ્રનગર ના લીંમડી સરસ્વતી વિદ્યા મંદિર પરિસર માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વની રાષ્ટ્રીય છાત્ર પરીષદ રાષ્ટ્રીય કિસાન પરીષદ રાષ્ટ્રીય મજુર પરીષદ વિવિધ આયામો ની સયુંકત બેઠક યોજાય સૌરાષ્ટ્ર પ્રાંત બેઠક લીંમડી ખાતે તા.૧૬/૦૩/૨૫ રવિવારે યોજાયેલી બેઠક માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.પ્રવિણભાઇ તોગડીયા રાષ્ટ્રીય Continue Reading
વિડિયો ગેલેરી
વાણી અને પાણીની પવિત્રતા ઉપર ભાર મૂકતાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝા મહંત શ્રી રામબાપુનાં નેતૃત્વ સાથે બાવળિયાળી ઠાકરધામમાં પુનઃ પ્રતિષ્ઠા સંપન્ન અને ભાગવત કથા પ્રારંભ    ઈશ્વરિયા રવિવાર તા.૧૬-૩-૨૦૨૫ ( મૂકેશ પંડિત ) બાવળિયાળીમાં શ્રી નગાલાખા મંદિરમાં મહંત શ્રી રામબાપુનાં નેતૃત્વ સાથે  પુનઃ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ અને ભાવ ભક્તિ ઉમંગ સાથે ભાગવત કથા પ્રારંભ થયો. […]Continue Reading
વિડિયો ગેલેરી
ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષપદે નવનિયુક્ત શ્રી દિગ્વિજયસિંહ ગોહિલના યોજાયેલ પદગ્રહણ સમારોહ પ્રસંગે તેઓએ કહ્યું કે, મારે ખુરશી ઉપર બેસવાનું છે, ખુરશી મારા પર ક્યારેય નહી બેસે તેવી એટલે હોદ્દાની સભાનતા અંગે ખાતરી આપી છે. કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં ભાજપ કાર્યકર્તાઓની શુભેછા સાથે પદગ્રહણ સમારોહ યોજાઈ ગયો. ભારતીય જનતા પક્ષ દ્વારા ભાવનગર જિલ્લા ભાજપનાં Continue Reading
અમરેલી વિડિયો ગેલેરી
ચંપકલાલ છગનલાલ ખેતાણીની પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા સાત વર્ષથી જરૂરિયાતમંદ પરિવારોને જીવન જરૂરી વસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે પણ 1850 પરિવારોને રાશનકીટ આપીને હોળીની ઉજવણીમાં મીઠાશ ઉમેરવામાં આવી હતી. ખેતાણી પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, વિના મૂલ્યે છાશ કેન્દ્ર, ગરમ કપડાંનું વિતરણ, થેલેસેમિયા કેમ્પ, શિક્ષણ, મેડિકલ અને આરોગ્ય જેવી અનેક સેવાઓ સાવરકુંડલામાં Continue Reading
વિડિયો ગેલેરી
આજે આપણે એક એવા સ્થાનની ઉજવણી કરી રહ્યા છીએ જે આ દેશને મળેલી અમૂલ્ય ભેટ છે અને એ છે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસર. સ્વામીજીના સંકલ્પ મુજબ આ ભવ્ય મંદિર અહીં આકાર લઈ રહ્યું છે. આ મંદિર એ માત્ર ભક્તિનું સ્થાન નહીં, શાંતિ અને પવિત્રતાનું સ્થાન છે. કોઈપણ ભેદભાવ વગર દરેકને ગૌરવનો અનુભવ […]Continue Reading
વિડિયો ગેલેરી
સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ સુરત દ્વારા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર હરિદ્વાર શાંતિકુંજ સદગુરુ દેવ આચાર્ય દેવ પૂજ્ય શ્રી રામશર્મા રચિત વૈદિક પરંપરા થી ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ સુરત દ્વારા હિન્દુ પરંપરા નાં ૧૬ સંસ્કારો માના વિવિધ સંસ્કારો નું પૂજન અર્ચન સાથે સગર્ભા ધાત્રી માતા ગર્ભાધાન સંસ્કાર વિદ્યાર્થી માટે વિદ્યારંભ  નવજાત શિશુ ઓનાં નામકરણ જન્મ […]Continue Reading