Home Articles posted by CITY WATCH NEWS (Page 969)
રાષ્ટ્રીય
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એપ્રિલ મહિનામાં પાડોશી દેશ શ્રીલંકાની સત્તાવાર મુલાકાત લેશે. બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા, દ્વિપક્ષીય સહયોગ વધારવા અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવાના સંદર્ભમાં પીએમની આ મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ મુલાકાત દરમિયાન, પીએમ મોદી શ્રીલંકા સરકાર સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરશે. જેમાં માછીમારોના વિવાદો, વેપાર Continue Reading
રાષ્ટ્રીય
સોનાની દાણચોરીના કેસમાં ધરપકડ કરાયેલી કન્નડ અભિનેત્રી રાન્યા રાવે દ્વારા ડ્ઢઇૈં અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. રાન્યાએ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડ્ઢઇૈં)ના અધિકારીઓ પર આરોપ લગાવ્યો છે કે પૂછપરછ દરમિયાન તેને ઘણી વખત થપ્પડ મારવામાં આવી હતી, તેને ખાવાનું આપવામાં આવ્યું ન હતું અને ડ્ઢઇૈં અધિકારીઓએ તેને ખાલી દસ્તાવેજાે પર સહી કરવા દબાણ કર્યું […]Continue Reading
રાષ્ટ્રીય
ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં હોળીના શોભાયાત્રા દરમિયાન બબાલ થઈ હતી. પોલીસ પર પથ્થરમારો કર્યા બાદ લાઠીચાર્જ થયો હતો. જેમા અનેક લોકોને ઈજા પહોંચી છે. પોલીસ પર એકશન લેવાને લઈને ધરણા પણ શરુ થઈ છે. હાલમાં પોલીસ અધિકારીઓ ગુસ્સે થયેલા લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એવુ કહેવામાં આવે છે કે, ગંજમુરાદાબાદ તાલુકામાં પરંપરાગત હોળી શોભાયાત્રા દરમિયાન પોલીસ […]Continue Reading
રાષ્ટ્રીય
અમૃતસર ખાતે આવેલ શીખોના પવિત્ર સ્થળ સુવર્ણ મંદિર ખાતે એક અજાણ્યા યુવકે પાંચ શ્રદ્ધાળુઓ પર લાકડી વડે હુમલો કર્યો હતો. શુક્રવારે બનેલી આ ઘટનામાં ભટિંડાના એક શીખ યુવકની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. આ યુવાનની અમૃતસર ખાતે શ્રી ગુરુ રામદાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ એન્ડ રિસર્ચના ઇમરજન્સી વિંગમાં સારવાર ચાલી રહી છે. સુત્રો […]Continue Reading
રાષ્ટ્રીય
હરિયાણાના સોનીપતમાંથી એક ખુબજ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો જેમાં જમીન વિવાદના કારણે પાડોશી દ્વારા હત્યા કરવામાં આવી છે, આ મામલે વિગતમાં વાત કરીએ તો, જમીન વિવાદના કારણે સોનીપતમાં ભાજપ નેતાની પાડોશીએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ભાજપ નેતા અને મુંડલાના મંડળ અધ્યક્ષ સુરેન્દ્ર જવાહરની હત્યા મોડી રાત્રે ૯:૩૦ વાગ્યે કરવામાં આવી હતી. જણાવવામાં […]Continue Reading
રાષ્ટ્રીય
હોળીની સાંજથી અચાનક દિલ્હી-એનસીઆરના હવામાનમાં પલટો આવ્યો, જેના કારણે તોફાની પવનો સાથે વરસાદનું આગમન થયું. આ બદલાવ શનિવાર, ૧૫ માર્ચ ૨૦૨૫ની સવાર સુધી ચાલુ રહ્યો, જ્યાં જાેરદાર ઠંડા પવનો ફૂંકાયા. જાેકે, આ બધું હોવા છતાં સવારે મહત્તમ તાપમાન ૩૧.૭૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, આજે લઘુત્તમ તાપમાન ૨૦.૦૫ ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ […]Continue Reading
રાષ્ટ્રીય
કર્ણાટકમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની આગેવાણીવાળી કોંગ્રેસ સરકાર દ્વારા કર્ણાટક પબ્લિક પ્રોક્યોરમેન્ટ એક્ટ, ૧૯૯૯ માં સંશોધનને મંજૂરી આપી દીધી છે. ટેન્ડરની મહત્તમ સીમા ૨ કરોડ રૂપિયા આપવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ બદલાવનું બિલ વિધાનસભામાં આ બજેટ સત્રમાં જ લાવવામાં આવશે. વિધાનસભામાંથી પસાર થયા બાદ કર્ણાટકના સરકારી ટેન્ડરમાં મુસ્લિમોને ૪ ટકા અનામત આપવાનો Continue Reading
રાષ્ટ્રીય
પ્રજાસત્તાક દિવસ, ૨૦૨૬ નિમિત્તે જાહેર થનારા પદ્મ પુરસ્કારો-૨૦૨૬ માટે નામાંકન/ભલામણો ૧૫ માર્ચ, ૨૦૨૫ ના રોજ શરૂ થઈ ગઈ છે. પદ્મ પુરસ્કારો માટે નામાંકન માટેની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ, ૨૦૨૫ છે. પદ્મ પુરસ્કારો માટે નામાંકન/ભલામણો ફક્ત રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ (રંંॅજ://ટ્ઠુટ્ઠઙ્ઘિજ.ર્ખ્તદૃ.ૈહ) પર ઓનલાઈન પ્રાપ્ત થશે. પદ્મ પુરસ્કારો, જેમ કે પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી, Continue Reading
રાષ્ટ્રીય
ફરીવાર અમેરિકાના રાષ્ટ્રપતિની કમાન સંભાળ્યા બાદથી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા મોટા ર્નિણયો લેવામાં આવ્યા છે, ત્યારે હવે ટ્રમ્પ ટૂંક સમયમાં એક-બે નહીં પરંતુ ૪૧ દેશોને આંચકો આપવાના છે. ટ્રમ્પ ટૂંક સમયમાં ઘણા દેશોમાં નવા ટ્રાવેલ પ્રતિબંધ લાદવાની તૈયારી કરી રહ્યા છે. આ યાદીમાં ૪૧ દેશોના નામ સામેલ છે. આ મામલે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડોનાલ્ડ […]Continue Reading
અમરેલી વિડિયો ગેલેરી
દામનગર શહેર માં સ્ટેટ ના ગારીયાધાર રોડ ઉપર શ્રી કુંભનાથ મહાદેવ આગળ ની ગૌશાળા પરિસર માં વટેમાર્ગુ માટે વોટર કુલર રાહદારી ઓ માટે આશીર્વાદ રૂપ બનશે ઉનાળા ની ગિષ્મ ની શરૂઆત થતા જ શ્રી મતી પી જે ઇન્સ્ટયુટ ઓફ નર્સિંગ ભાવનગર ના સૌજન્ય થી હસ્તે જગદીશભાઈ વી સોલંકી મિતેષ જે સોલંકી અનિલ જે સોલંકી સ્વ […]Continue Reading