મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, વિધાનસભાના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ અને પત્રકારશ્રીઓ માટે હેલ્થ ચેકઅપનું આયોજન ગુજરાત વિધાનસભા ખાતે આગામી તા.૧૮ થી ૨૧ માર્ચ, ૨૦૨૫ના રોજ રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, વિધાનસભાના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ અને પત્રકારશ્રીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વિધાનસભાના અધ્યક્ષ Continue Reading
ગ્રાહકો માટે રાજ્યકક્ષાનો ટોલ ફ્રી હેલ્પલાઈન નં ૧૮૦૦ ૨૩૩ ૦૨૨૨/૧૪૪૩૭ કાર્યરત ગ્રાહકોમાં વિવિધ ખરીદી પ્રત્યે જાગૃતિ આવે તેવા હેતુથી વિશ્વભરમાં દર વર્ષે તા. ૧૫મી માર્ચના રોજ ‘વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ‘વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ’ની થીમ “છ ત્નેજં ્ટ્ઠિહજૈંર્ૈહ ર્ં જીેજંટ્ઠૈહટ્ઠહ્વઙ્મી ન્ૈકીજંઅઙ્મીજ” નક્કી કરવામાં આવી છે. જેના ભાગરૂપે Continue Reading
જ્યારે ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્ર મોદી મોરેશિયસ ગયા, ત્યારે ગુજરાત અને મોરેશિયસ વચ્ચેના ઘણા રસપ્રદ જાેડાણો જાણવા મળ્યા.મોરેશિયસના વડાપ્રધાન શ્રી નવીન રામગુલામે એક ઘટનાનું વર્ણન કર્યું, જેમાં તેમણે જણાવ્યું કે મોરેશિયસના ઘડવૈયા ગણાતા અને પ્રથમ વડાપ્રધાન સર સીવુસાગુર રામગુલામે એક વખત ઉલ્લેખ કર્યો હતો કે વિઠ્ઠલભાઈ પટેલ તેમના માર્ગદર્શક હતા.તેમણે વધુમાં જણાવ્યું હતું Continue Reading

















Recent Comments