Home Articles posted by CITY WATCH NEWS (Page 980)
રાષ્ટ્રીય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી, ‘નવા ભારતની નવી ખાદી‘ને નવો આયામ આપવાના ઉદ્દેશ્ય સાથે, ગુજરાતના વડોદરામાં સયાજીગંજ વિસ્તારમાં આવેલા પારસી અગિયારી ગ્રાઉન્ડ ખાતે રવિવારે ઝોનલ કક્ષાના ખાદી પ્રદર્શનનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરાના મેયર શ્રીમતી પિંકીબેન અને સયાજીગંજના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકરીયા અને ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કેવીઆઈસી), Continue Reading
ગુજરાત
દર વર્ષે હોળી-ધૂળેટીના પર્વને લઈને દેવભૂમિ દ્વારકા જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેમાં દર વર્ષે ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરી ભગવાનના દર્શનાર્થે જતા હોય છે. આગામી હોળી-ફૂલડોલ ઉત્સવને લઈને દ્વારકાધીશ મંદિર વહીવટદાર કચેરી દ્વારા સત્તાવાર વિગત જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, ૧૪ માર્ચ, ૨૦૨૫ના રોજ શુક્રવારે ફાગણ […]Continue Reading
ગુજરાત
ફળ પાકોમાં આંબો અગત્યનો પાક છે. આંબા પાકમાં આવતા ભૂકીછારાનો રોગ અને ચુસિયા પ્રકારની જીવાત (મધિયો) ના ઉપદ્રવથી થતા નુકશાન અને તેના નિયંત્રણ કરવા જરૂરી પગલા જાણવા ખૂબ જરૂરી છે કે જેથી ખૂબ જ અસરકારક પરિણામો મેળવી શકાય. ભૂકી છારો (પાવડરી મીલ્ડયુ)-આંબામાં ભૂકી છારો એક ખુબજ ગંભીર પ્રકારનો ફૂગથી થતો રોગ છે જે લગભગ બધી […]Continue Reading
ગુજરાત
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે વર્ષ ૨૦૨૪-૨૫ માટે મુખ્ય કૃષિ પાકો (ખરીફ અને રવી)ના ઉત્પાદનનો બીજાે આગોતરો અંદાજ જાહેર કર્યોકેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે પાકના બીજા આગોતરા અંદાજને મંજૂરી આપીનવી દિલ્હી, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે વર્ષ ૨૦૨૪-૨૫ માટે મુખ્ય કૃષિ પાકો (ખરીફ અને રવી)ના ઉત્પાદનનો બીજાે આગોતરો અંદાજ જાહેર કર્યો છે. કેન્દ્રીય કૃષિ […]Continue Reading
અમરેલી
સિધ્ધાર્થ અમરેલીના ખ્યાતનામ આર્કિટેક એન્જિનિયર શ્રીકિશોરભાઈ જાની(ખ્યાતિ આર્કિટેક)નો સુપુત્ર ચિ.સિધ્ધાર્થ જાની ઇન્ડિયન આર્મીમાં ક્લાસ વન ઓફિસર તરીકે સમગ્ર ભારતમાં 16 માં ક્રમાંકે મેરિટમા આવીને OTA ગયા(બૌધ ગયા) માટે એક વર્ષ પૂર્વે પસંદગી પામેલ હતો.એક વર્ષની કઠોર ટ્રેનિંગ પૂરી કરી લેફ્ટેનન્ટ સિધ્ધાર્થ પોતાના માદરે વતન પરત ફરી રહ્યો છે.જે આપણા શહેર અને રાજ્ય માટે ગૌરવની બાબત Continue Reading
બોલિવૂડ
૮ અને ૯ માર્ચે ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી(ૈંૈંહ્લછ) ઍવોર્ડ શૉ ભારતમાં હોસ્ટ કરવામાં આવ્યો હતો. રાજસ્થાન ના જયપુરમાં આ ઍવોર્ડ શૉમાં અભિનેત્રી કરીના કપૂરે શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું જેમાં અભિનેત્રીએ તેના દાદા, મહાન અભિનેતા રાજ કપૂરને શ્રદ્ધાંજલિ આપવા તેમની ફિલ્મના ગીતો પર પરફોર્મ કર્યું હતું. અભિનેત્રી કરીનાએ તેના દાદા રાજ કપૂરના આઇકોનિક ટ્રેક જેમ કે […]Continue Reading
રાષ્ટ્રીય
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ હરિયાણાના હિસારમાં ગુરુ જંભેશ્વર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે, યુવા પેઢીને બદલાતી વૈશ્વિક માંગણીઓ મુજબ તૈયાર કરવા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે પડકારરૂપ કાર્ય છે. દેશના સંતુલિત અને સતત વિકાસ માટે તે પણ જરૂરી છે કે શિક્ષણ અને ટેકનોલોજીના લાભો ગામડાઓ સુધી […]Continue Reading
રાષ્ટ્રીય
ઇ-શ્રમ પોર્ટલ પર ૩૦.૬૮ કરોડથી વધારે અસંગઠિત કામદારોની નોંધણી; રજિસ્ટ્રેશનમાં મહિલાઓની સંખ્યા ૫૩.૬૮ ટકા છેશ્રમ અને રોજગાર મંત્રાલયે ૨૬ ઓગસ્ટ, ૨૦૨૧નાં રોજ ઇ-શ્રમ પોર્ટલ (ીજરટ્ઠિદ્બ.ર્ખ્તદૃ.ૈહ) લોંચ કર્યું હતું, જેનો ઉદ્દેશ આધાર સાથે સીડેડ અસંગઠિત કામદારો (એનડીયુડબલ્યુ)નો વિસ્તૃત રાષ્ટ્રીય ડેટાબેઝ તૈયાર કરવાનો છે. ઇ-શ્રમ પોર્ટલનો હેતુ અસંગઠિત કામદારોને સેલ્ફ-ડિક્લેરેશનના Continue Reading
રાષ્ટ્રીય
સીરિયામાં થયેલા સંઘર્ષમાં અત્યાર સુધીમાં ૧૦૦૦ થી વધુ લોકો માર્યા ગયા છે. આમાંથી ૭૫૦ સામાન્ય નાગરિકો છે. સીરીયામાં સરકારી દળો બદલો વાળવા પદભ્રષ્ટ પ્રમુખ અસર જે લઘુમતિમાંથી આવે છે તે લઘુમતિ આલાબિટેનાં કેટલાંયે ગામો ઉજાડી નાખ્યાં છે. લંડન સ્થિત ધી સીરીયન ઓાર્બજર્વેટી ફોર હ્યુમન રાઈટ્સ જણાવે છે કે છેલ્લા બે દિવસમાં ત્યાં ૭૪૫ નાગરીકો માર્યા […]Continue Reading
રાષ્ટ્રીય
પાકિસ્તાનમાં વધુ એકવાર જાહેરમાં ગોળીબાર ની ઘટના બની હતી જેમાં ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ અધિકારી કુલભૂષણ જાધવના ઈરાનમાંથી અપહરણમાં પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈને મદદ કરનારા મુફ્તી શાહ મીરની બલૂચિસ્તાનના તુરબતમાં શુક્રવારે રાતે અજ્ઞાાત લોકો દ્વારા ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. મુફ્તી શાહ મીર બલુચિસ્તાનના તુરબતમાં તરાવીહની નમાઝ પછી મસ્જિદમાંથી બહાર નીકળી રહ્યો હતો Continue Reading