મહારાષ્ટ્રના નાગપુરના મિહાનમાં સ્થિત ‘પતંજલિના મેગા ફૂડ એન્ડ હર્બલ પાર્ક‘નું ઉદઘાટન ૯ માર્ચ, રવિવારના રોજ કરવામાં આવશે. પતંજલિ આયુર્વેદ લિમિટેડના એમડી આચાર્ય બાલકૃષ્ણએ આજે મિહાનમાં જણાવ્યું હતું કે આ પ્લાન્ટ માટે મેનપાવર સ્કીલ તૈયાર કરવામાં આવી રહી છે. અમારી પ્રાથમિકતા સ્થાનિક લોકોને રોજગાર આપવાની છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્કિલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં Continue Reading


















Recent Comments