Home Articles posted by CITY WATCH NEWS (Page 99)
ભાવનગર
બગદાણા ધામ ખાતે આજે સદગુરુ સંત પૂજ્ય બજરંગદાસ બાપાની 49 મી પુણ્યતિથિ મહોત્સવની ભારે ભાવ અને શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવી હતી.  આ ઉજવણીમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. અગાઉથી જ ગુરુઆશ્રમ, બગદાણા દ્વારા ઘોષિત થયેલા આજના ધાર્મિક કાર્યક્રમોની રૂપરેખા મુજબ વહેલી સવારના પાંચ કલાકથી મંગળા આરતી થઈ હતી. બાદમાં ધ્વજા પૂજન અને ધ્વજા આરોહણ […]Continue Reading
ભાવનગર
સ્વાવલંબન, સહકારિતા, સમાનતા અને સાતત્યપૂર્ણ વિકાસ સાથે સુવિધાયુક્ત નગરથી આગળ વધ્યું છે ગોહિલવાડનું આત્મનિર્ભર ગામ હણોલ. તીર્થ ગામ હણોલ અભિયાન પ્રેરક કેન્દ્રીય પ્રધાન શ્રી મનસુખ માંડવિયાના નેતૃત્વ સાથે યોજાનાર મહોત્સવની તૈયારી ચાલી રહી છે. આગામી સપ્તાહે એટલે મંગળવાર તા.૧૩થી ગુરુવાર ૧૫ દરમિયાન હણોલ ગામમાં સ્થાનિકથી લઈ રાષ્ટ્રીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘આત્મનિર્ભર હણોલ Continue Reading
ભાવનગર
ગોહિલવાડની સુપ્રસિધ્ધ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા આરોગ્ય સંસ્થામાં પંચ સહસ્ત્રદિન માનવસેવા મહાયજ્ઞમાં સહયોગીઓની ભાવવંદના થશે. ટીંબી સ્થિત આ સંસ્થાનો અગાઉ મુલત્વી રહેલ પંચ સહસ્ત્રદિન મહોત્સવ કાર્યક્રમનું આગામી રવિવારે આયોજન કરવામાં આવેલ છે. સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરણાથી ઉમરાળા પાસેના ટીંબીમાં દર્દી નારાયણની તદ્દન વિનામૂલ્યે આરોગ્યલક્ષી સેવા Continue Reading
ગુજરાત
જેતપુર ગઢપુર થી દ્વારકા સનાતન ધર્મ ઉત્કર્ષ પદયાત્રા આજ જેતપુર ખાતે આવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.તારીખ.2/1/2026 નાં સવારે 6 કલાકે ગઢપુર શ્રી ગોપીનાથજી મહારાજ મંદિર ખાતે થી પુજ્ય લાલજી મહારાજ શ્રી પુષ્પેન્દ્રપ્રસાદજીમહારાજ તથા પુજ્ય લાલજી શ્રી યજ્ઞેન્દ્રપ્રસાદજીમહારાજે શ્રી યાત્રા નાં રથમાં બિરાજમાન શ્રી દ્વારકાધીશ ભગવાન, શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી રાધારમણ દેવ ની આરતિ કરી Continue Reading
અમરેલી
લીલીયા તાલુકા ના શ્રી અંટાલિયા મહાદેવ રામજી મંદિર ટ્રસ્ટ આયોજિત નેત્રયજ્ઞ માં ૯૧ લોકો એ નેત્રનિદાન કરાવ્યુ હતુ. માનવતા ની જ્યોત નેત્રયજ્ઞ કેમ્પ માં સુરત થી દિનેશભાઈ જોગાણી વીરપુર (ઉપપ્રમુખ લોક દ્રષ્ટ્રી ચક્ષુ બેંક) સેવા આપી હતી આ નેત્રયજ્ઞ માં કાયમી સહયોગી જયંતિભાઈ બાબરીયા અને ધનજીભાઈ રાખોલીયા (ભગત) હાલ સુરત ના સૌજન્ય થી જ્યોત જળહલે […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આજરોજ ભવ્ય સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે૧૦૦૦થી વધુ સાયકલ સવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વહેલી સવારે મહુવા રોડ ઉપરસાયકલ સવારો ઉમટી પડતા શહેરમાં ઉત્સવમય માહોલ સર્જાયો હતો.આ સાયકલોથોનમાં કુલ ૫ કેટેગરીમાં ત્રણ કિલોમીટરની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.દરેક કેટેગરીમાં પ્રથમ ત્રણ ક્રમે આવેલ વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનિત Continue Reading