ભાવનગર

પૂજ્ય મોરારીબાપુ અને ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી વચ્ચે ની મુલાકાત થી સુભાષિત

મહુવા તલગાજરડા ચિત્રકૂટ ખાતે પૂજ્ય મોરારી બાપુ ની દર્શને પધાર્યા ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી સંત મિલન સંવાદ થી સુભાષિત રચાયા તાજેતર માં સૌરાષ્ટ્ર ના પ્રવાસે પધારેલ સ્વામી માર્ગીયસ્મિતજી એ મહુવા ના તલગાજરડા ચિત્રકૂટ ધામ પૂજ્ય મોરારીબાપુ ના દર્શને આવતા બંને સંતો વચ્ચે પ્રસન્નતા પૂર્વક સંવાદ થી સુભાષિત રચાયા હતા “યોગ કર્મસુ કૌશલ્ય કુશળતા પૂર્વક કાર્ય કરવું એ પણ યોગ છે” જેમ પાણી પાસે છૂત અછૂત ની ભાવના નથી હોતી તેમ સંતો જળ મંદિર સમાંતર હોય છે પૂજ્ય મોરારીબાપુ ના દર્શને ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી સાથે વડોદરા પત્રકાર નિલેશભાઈ પાઠક દામનગર થી યોગેશભાઈ રાઠોડ સહિત ના ઓએ પૂજ્ય બાપુ અને સ્વામીજી ના વચ્ચે થયેલ સંવાદ થી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી 

Related Posts