વડોદરા ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની પાવન નિશ્રા માં સેલ્ટર હોમ નો પ્રારંભ સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ – વડોદરા દિવ્યાંગો માટે નિવાસી સંસ્થા સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ – જુનાગઢ દ્વારા વડોદરા બ્રાન્ચ નો પ્રારંભ છેલ્લા, ૧૫ વર્ષથી જુનાગઢ બિલખા રોડ ખાતે કાર્યરત છે. આ સંસ્થા એ વડોદરા ખાતે સેન્ટર શરૂ કર્યું જેમાં દિવ્યાંગ અનાથ બાળકોને ૨૪ કલાક રાખવામા આવશે. અને તમામ સુવિધા વિના મૂલ્યે આપવામાં આવશે. સાથે ભિક્ષાવૃતિ નિવારણ કેન્દ્ર ને અનુલક્ષીને સેલ્ટર હોમ નો પ્રારંભ ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની પાવન નિશ્રા યોજાયેલ કાર્યક્રમ ના અધ્યક્ષ શ્રી શ્રી નરસિમ્હા કોમાર સાહેબ (પોલીસ કમિશ્નરશ્રી વડોદરા શહેર) કાર્યક્રમના ઉદ્ઘાટક શ્રી શ્રી પિંકીબેન સોની (મેયરશ્રી મ.ન.પા., વડોદરા) મુખ્ય મહેમાનશ્રીઓ શ્રી મયંક ત્રિવેદી સાહેબ (જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી – વડોદરા )શ્રી શંકરલાલ ત્રિવેદી સાહેબ (ચેરપર્સન તથા સદસ્યશ્રીઓ CWC વડોદરા ) ડો વિશાલ ડેઢીયા વિશાલ નેત્રાલય આશીર્વાદ માનવ મંદિર સુરત ના જેરામભગત સહિત અસંખ્ય મહાનુભવો ની પ્રેરક ઉપસ્થિતિ માં તારીખ ૩૦.૧૧.૨૦૨૪ ને શનિવાર સમય સવારે ૧૦:૦૦ વાગ્યે શ્રી મહેન્દ્રભાઈ પરમાર પ્રમુખશ્રી સાંપ્રત એજ્યુકેશન & ચેરી. ટ્રસ્ટ – વડોદરા કલ્યાણનગર બ્લોક નં. ૩૧/૩૨, તરસાલી રોડ, ITI ની બાજુમાં GEB સર્કલ, વડોદરા પીન ૩૯૦૦૦૯ ખાતે સેલ્ટર હોમ નો પ્રારંભ કરાયો હતો અતિથિ અભ્યાગતો માટે સેલ્ટર હોમ આશીર્વાદ રૂપ બની રહેશે દયા અને ક્ષમા એ માનવ ધર્મ નો અર્ક છે લોક કલ્યાણ માટે પ્રારભાયેલ સંસ્થા ના સંચાલક સ્થાપક ઉપર ખૂબ રાજપો વ્યક્ત કરતા ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી એ ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી ઓ ઉદારદિલ દાતા ઓને દેવદૂત તરીકે ગણાવ્યા હતા
ભિક્ષા વૃત્તિ નિવારણ સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેલ્ટર હોમ નો વડોદરા ખાતે પ્રારંભ

Recent Comments