fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લાના દરેક તાલુકા મથકે થશે સુશાસન દિવસની ઉજવણી

સાત પગલા ખેડૂત કલ્યાણ યોજનાના વિવિધ લાભાર્થીઓને કાર્યક્રમ હેઠળ સાધન સામગ્રી સાથે સહાય વિતરણ કરવામાં આવશે

ભાવનગર જિલ્લાના દસ તાલુકાઓમાં વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ૨૫ ડિસેમ્બરના રોજ
સવારે ૧૧:૦૦ થી બપોરના ૦૧:૩૦ વાગ્યા સુધી સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવશે.
ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી બાજપાઈના જન્મદિવસ નિમિત્તે ૨૫ ડિસેમ્બરે સમગ્ર દેશમાંઉજવણી કરવામાં આવનાર છે જેના ભાગરૂપે “સાત પગલા ખેડૂત કલ્યાણ” યોજનાના વિવિધ લાભાર્થીઓને કાર્યક્રમહેઠળ સાધન સામગ્રી સાથે સહાય વિતરણ કરવામાં આવશે.જેમાં ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, ઘોઘા તાલુકામાં સાંસદ ભારતીબેન શિયાળ, ભાવનગર તાલુકામાં ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, મહુવા તાલુકામાં ધારાસભ્ય આર.સી.મકવાણા, સિહોર તાલુકામાં ધારાસભ્ય કેશુભાઇ નાકરાણી, ગારીયાધાર તાલુકામાં ધારાસભ્ય પ્રવિણભાઇ ઘોઘારી, પાલીતાણા તાલુકામાં ઘારાસભ્ય ભીખાભાઇ બારૈયા, ઉમરાળા તાલુકામાં ધારાસભ્ય વિનોદભાઇ મારડિયા, જેસર તાલુકામા અલંગ ઓથોરીટી પુર્વ ચેરમેન શ્રી ગીરીશભાઇ શાહ, વલ્લભીપુર તાલુકામાગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ પુર્વ ચેરમેન શ્રી બાબુભાઇ જેબલીયા સુશાસન દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિતરહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/