fbpx
ભાવનગર

માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ની મુલાકાતે વિદ્વાન ષડદર્શનાચાર્ય પ.પૂ. સતશ્રી સ્વામીજી (સંસ્કૃતાચાર્ય) પધાર્યા

ઉમરાળા ના ટીમ્બિ માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ની મુલાકાતે સંતો બ્ર પૂજ્ય સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી ની કૃપા એ  નિર્માણ થયેલ તેમજ કાર્યરત એવી તદ્ન વિનામૂલ્યે સેવા પ્રદાન કરતી હોસ્પિટલ સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ , ટીંબી દેશના યુવાવર્ગ અને નાગરિકોમાં રાષ્ટ્રભાવના ઉભી થાય તેમજ સર્વસમાજ હમેંશા વ્યસનમુકત ,સદવિચારી , ઇમાનદાર , દેશભકત , સેવાપ્રેમી અને ભારતીય સંસ્કૃતિના રક્ષક બની આદર્શ સમાજના નિર્માણ માટે સતત પ્રયત્નશીલ બને તેવા શુભ આશય સાથે કથાના માધ્યમથી અવિરત પ્રયાસો કરી રહેલા અને જેમની વાણી થકી સમગ્ર રાષ્ટ્રનાં લોકોને પ્રેરકબળ મળયું છે તેવા વિદ્વાન ષડદર્શનાચાર્ય પ.પૂ. સતશ્રી સ્વામીજી (સંસ્કૃતાચાર્ય) તા.૨૫-૧૨-૨૦૨૧ ના રોજ સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ , ટીબી ( જી.ભાવનગ ૨ ) ની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતાં  તેઓશ્રીનું હોસ્પિટલના સુપ્રિ.શ્રી ડો.નટુભાઈ રાજપરા અને ઉપપ્રમુખશ્રી બી.એલ.રાજપરા તેમજ ડોક્ટર મિત્રો અને ઓફીસ સ્ટાફ દ્વારા બ્ર.પ.પૂ.સદગુરૂદેવ સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનાં  “જીવન ચરિતામૃત ગ્રંથ” પુષ્પહાર અને શાલ અર્પણ કરીને ઉષ્માભર્યુ સત્કાર કરાયો અને સન્માન કરવામાં આવ્યું હતું . સતશ્રી સ્વામીશ્રીએ સદગુરૂદેવના જીવન – કવન અંગે તેમજ તેઓની પ્રરેણાથી નિર્માણ થયેલ અને કાર્યરત હોસ્પિટલમાં ચાલતાં તદ્નન નિ : શુલ્ક સેવાકાર્ય અંગે વિસ્તૃત માહિતી મેળવીને ખૂબજ પ્રભાવિત થયા હતાં . કથાના માધ્યમથી હોસ્પિટલને મદદરૂપ થવાની તત્પરતા બતાવી હતી .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/