fbpx
ભાવનગર

શ્રીમતી રીંકુબહેન રાનેરાને સ્થળ પર જ આધાર કાર્ડ બનાવી અપાયું

વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સરકારની યોજના વિશે છેવાડાના માનવીને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સરકાર છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે. આ યાત્રા દરમિયાન લોકોને સ્થળ પર જ અનેક યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે.

શ્રીમતી રાનેરા રીંકું જે નાના સુરકા ગામના રેહવાસી છે તેઓને વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સ્થળ ઉપર જ આયુષ્માન કાર્ડ કાઢી અપાયું. આ લાભ અંતર્ગત તેઓનું પરિવાર આરોગ્ય રીતે સુરક્ષિત થવા બદલ તેઓ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/