Home Archive by category અમરેલી (Page 559)

અમરેલી

અમરેલી
અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને મંદિરોમાં સ્વચ્છતા અભિયાન થાય તે માટે સાવરકુંડલા લીલિયા વિધાનસભા બેઠક ના તમામ ગામોમાં સતત બે દિવસ સુધી નાના મોટા તમામ મંદિરોમાં સ્વચ્છતા અભિયાન થાય તેવા અભિગમ સાથે સાવરકુંડલા લીલિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય મહેશ કસવાળા દ્વારા 16 અને 17 જાન્યુઆરીએ સાવરકુંડલા અને લીલીયા ના તમામ ગામડાઓના મંદિરોમાં સ્વચ્છતા […]Continue Reading
અમરેલી
આગામી ૨૦૨૪ ની લોકસભાની ચુંટણી પ્રચારના પ્રારંભ અંતર્ગત રાષ્ટ્રીય ભાજપ દ્વ્રારા સમગ્ર ભારત માં આજે વોલ પેઇન્ટિંગ (દીવાલ ચિત્રણ)અભિયાન શુભારંભ  કરવામાં આવતા અમરેલી લોકસભા વિસ્તારમાં અમરેલી જીલ્લા ભાજપ દ્વ્રારા પણ કોલેજ ચોક,અમરેલી ખાતે થી શરૂઆત કરવામાં આવી હતી “ ફરી એક વાર મોદી સરકાર ” અને “અબ કી બાર ૪૦૦ પાર ” સુત્રો ને ભીંત […]Continue Reading
અમરેલી
અમરેલી તા.૧૬ જાન્યુઆરી, ૨૦૨૪ (મંગળવાર) એ.આર.ટી.ઓ. અમરેલી દ્વારા મોટર સાયકલ માટેની માટેની નવી સીરીઝ GJ 14 AN, AQ, AR, AS, BB, BC, BE, BF 0001 થી 9999 માટે અને મોટર કારની નવી સીરીઝ, GJ 14 AP, BA, BD, 0001થી 9999  ઈ-ઓકશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઈ-ઓકશન માટે ઓનલાઈન અરજી તા.૨૩.૦૧.૨૦૨૪ સાંજે ૪ વાગ્યાથી તા.૨૫.૦૧.૨૦૨૪ સાંજે ૪ વાગ્યા સુધીમાં કરી શકાશે ઉપરાંત બિડિંગ સમયગાળો […]Continue Reading
અમરેલી
સારહી યુથ ક્લબ ઓફ અમરેલી સંચાલિત “નિરાધાર નો આધાર” સારહિ તપોવન આશ્રમ ખાતે તેમનાં સ્વપ્ન – દ્રષ્ટા શ્રી મુકેશભાઈ સંઘાણી નાં સંકલ્પ અનુસાર બની રહેલા, તપોવન આશ્રમ નું નિર્માણ કાર્ય થાય ત્યાં સુધી દર રવિવારે ગાયત્રી યજ્ઞ કરવામાં આવે છે, તેમાં આજ રોજ તા.14/01/2024 નાં રોજ અમરેલી શહેર ભાજપ બક્ષીપંચ મોરચો મહામંત્રી નાથુભાઈ એન. ધાધલ […]Continue Reading
અમરેલી
નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી. કાણકિયા આર્ટસ અને એમ આર સંઘવી કોમર્સ કોલેજ સાવરકુંડલા તથા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ- સાવરકુંડલા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે તા. ૧૬/૧/૨૪ના રોજ રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન થયેલ. સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સ્પર્ધાને ખુલ્લી મુકવામાં આવેલ. કોલેજના પ્રિ. ડો.એસ.સી.રવિયાએ સ્પર્ધામાં ઉપસ્થિત Continue Reading
અમરેલી
આમ તો હજુ મકરસંક્રાતિનું પર્વ વિત્યું પરંતુ આ વખતે વાતાવરણમાં હાલ શિયાળાની ઠંડી પ્રવર્તતી નથી જોવા મળતી. બપોરના સમયે પ્રખર તાપ અને રાત્રિના પાછલા પહોરે ઠંડી આમ લોકો બેવડી ઋતુનો અહેસાસ કરી રહ્યા છે. આવા વાતાવરણમાં રોગચાળો વધે એ પણ સ્વાભાવિક છે. સામાન્યતઃ શિયાળાના ચાર માસ તો ઠંડીના હોય છે પરંતુ પ્રવર્તમાન સમયમાં ઋતુએ પણ […]Continue Reading
અમરેલી
અયોધ્યા ખાતે યોજાઇ રહેલા રામ જન્મભૂમિ  પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સાવરકુંડલા શહેરમાં આગામી તારીખ ૨૦/ ૨૧/ અને ૨૨ના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવાના હોય તેને અનુસંધાને સાવરકુંડલા ટાઉન પી.આઈ. એસ.એમ સોનીએ શહેરના હિન્દુ- મુસ્લિમ સમાજના આગેવાનો -વેપારી મિત્રો કાર્યકર્તાઓની એક બેઠક શહેર પોલીસ સ્ટેશન ખાતે બોલાવી હતી અને આગામી ત્રણ દિવસના કાર્યક્રમો ભાઈચારાથી જોવા અપીલ કરી Continue Reading
અમરેલી
વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઇન અને અમરેલી જિલ્લા ગૌ સંવર્ધન સેલ ભારતીય જનતા પાર્ટી* દ્વારા *ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પશુપાલન ડિપાર્ટમેન્ટ ના સહયોગથી* કરુણા અભિયાન 2024 કામગીરીની *ગુજરાત સરકાર ના નાયબ દંડક, લોકપ્રિય ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરીયા સાહેબ દ્વારા શુભારંભ કરાવ્યો*  દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારી સંસ્થા તેમજ ગૌ સંવર્ધન સેલ અમરેલી જિલ્લા દ્વારા […]Continue Reading
અમરેલી
બાબરા તાલુકા ના ગમાપીપળીયા ગામમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યાથી આવેલ પુજીત અક્ષત કુંભ ની બાબરા ના ગ્રામ્ય માં પધરામણી અક્ષીત કુંભ ના ભવ્ય સામૈયા કરવામાં આવ્યા.હતા સામૈયા માં આશરે ૫૦ બાલિકાઓએ સામૈયા લઈ બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો અને યુવાનોએ તબલા ના તાલે અને મંજીરાના નાદે જયજય શ્રી રામ ના નાદ સાથે ભવ્ય સત્કાર થી […]Continue Reading
અમરેલી
દામનગર  ગારીયાધાર ડેપોની ગારીયાધાર -રાજકોટ બસ એક મહિનાથી બંધ જે આજુબાજુના વિસ્તારના લોકોને ભારે હાલાકી પડી રહી છે ગુજરાત સરકાર એસટી ડેપોના વહીવટ સુધારા માટે અર્થાત પ્રયત્નો કરી રહી છે ત્યારે ગારીયાધાર ડેપો નું રેઢીયાર તંત્ર હાલતા રૂટ બંધ કરી દેશે અને માત્ર શોભાના ગાંઠિયા સમાન ડેપો નવો અને જૂના રુટ બંધની અપનાવી રહ્યા છે […]Continue Reading