Home Archive by category અમરેલી (Page 560)

અમરેલી

અમરેલી
દામનગર પોલીસ સ્ટેશન ખાતે  ડેપ્યુટી ઓફ પોલીસ ભંડેરી ની અધ્યક્ષતા માં અયોધ્યા પ્રતિષ્ઠા મહોત્સવ ની દામનગર શહેર માં યોજાનાર શોભાયાત્રા સંદર્ભે શાંતિ સમિતિ ની બેઠક યોજાઇદામનગર પોલીસ સ્ટેશન ખાતે શોભાયાત્રા કાઢવા સંદર્ભ ની બેઠક માં  હિન્દુ સમાજ – મુસ્લિમ સમાજ ને સાથે રાખીને શાંતિ સમિતિ ની મીટીંગ રાખવામાં આવી હતી અને આ તકે નાયબ પોલીસ […]Continue Reading
અમરેલી
દામનગર શહેર ના અતિ વિકસતા ઢસા રોડ ની નવી રહેણાંક વસાહતો અક્ષર નગર જે.ડી પાર્ક સહજાનંદ વીલા સહિત ના વિસ્તારો માં રસ્તા ચોમાસા પહેલા પાકા કરો રહેણાંક માટે બિનખેતી થઇ ને અસંખ્ય રહેણાંકો બન્યા પણ પ્રાથમિક થી વંચિત નવી વસાહતો માં વરસાદ પહેલા પાકા રસ્તા બનાવો અને રહેણાંક વિસ્તાર માં રહેણાંક ના નામે બાંધકામ મંજૂરી […]Continue Reading
અમરેલી
દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે મકરસંક્રાંતિના પાવન દિવસે કોળી અને ઠાકોર સમાજના ઈષ્ટદેવ માંધાતા મહારાજના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન થયું જેમાં સરખેજ ભારતી આશ્રમના મહંત મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ, કૃષિમંત્રી શ્રી બચુભાઈ ખાબડ તેમજ રાજુભાઈ વંશ વગેરે આગેવાનો તેમજ સમાજના ભાઈ બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરના રઘુવંશી સમાજે તારીખ ૨૨ જાન્યુઆરી એટલે કે અયોધ્યા ખાતે આયોજિત શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રી જલારામબાપાના મુખ્ય યજમાન પદે શ્રી લોહાણા મહાજન ટ્રસ્ટની પ્રેરણાથી જલારામ મંદિર તથા લોહાણા મહાજન વાડી ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તારીખ ૨૨મી જાન્યુઆરીના રોજ અહીંના જલારામ મંદિર ખાતે બપોરે ૧૨-૨૦ મહાઆરતી સાંજે […]Continue Reading
અમરેલી
 ‘મારું નામ અંજુમબેન મકવાણા છે. મારે ૧૧ મહિનાની દીકરી છે. થોડા સમય પહેલાં જ મેં ‘વહાલી દીકરી યોજના’માં મળવા પાત્ર લાભ માટે નોંધણી કરાવી હતી. આ યોજના અંતર્ગત મારી ‘વહાલી દીકરી’નું ઉજ્જવળ ભવિષ્ય કેન્દ્ર સરકારે સુનિશ્ચિત કર્યુ છે. મારી દીકરી ૧૮ વર્ષની વય થતા સુધીમાં રુ.૧.૧૦ લાખની સહાય મળશે, વડાપ્રધાનશ્રીનો ખૂબ ખૂબ આભાર. આ Continue Reading
અમરેલી
 સમગ્ર ભારતમાં આદિમ જૂથોના સર્વાંગી વિકાસ માટે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય અભિયાન (PM-JANMAN) અમલમાં મૂકવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય અભિયાન (PM-JANMAN) અંતર્ગત જનજાતિ આદિમ જૂથના લોકોને વિવિધ યોજનાકીય સહાય – લાભો પહોંચાડવાની નેમ છે. ભારત સરકાર દ્વારા આદિમ જૂથોના સર્વાંગી વિકાસ માટે પ્રધાનમંત્રી જનજાતિ Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં જ્વેલરી અને ગોલ્ડ ક્ષેત્રે અનોખી ચાહના અને નામના ધરાવતાં સોનિક ફાઉન્ડેશન દ્વારા ગરીબ બાળકોના ચહેરા પર ખુશીની એક ઝલક મેળવવાનો નમ્ર પ્રયાસ. સોનિક ફાઉન્ડેશન દ્વારા સતત ત્રણ વર્ષથી ચાલતા સેવા યજ્ઞમાં આજે ઉતરાયણના પવિત્ર દિવસે સાવરકુંડલાના છેવડાના વિસ્તારમાં જરૂરીયાતમંદ લોકોના બાળકોને આજના દિવસે મમરાના લાડવા,તલની ચિક્કી,ડાળીયાના લાડું વગેરેનુ વિતરણ કરવામાં Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં તારીખ ૧૨-૧-૨૦૨૪ નાં રોજ કલા મહાકુંભ સ્પર્ધામાં સાવરકુંડલા તાલુકામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને સમગ્ર જિલ્લામાં ભરત નાટ્યમ સ્પર્ધામાં ભાગ લેવા માટે જેસર રોડ ગુરુકુલની વિધાર્થીની પંક્તિ તૈલીએ અમરેલી જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે જે હવે પ્રદેશ કક્ષાની સ્પર્ધા અમરેલી જિલ્લાનાં સ્પર્ધક તરીકે ભાગ લેવા જશે. તૈલી પંક્તિ રશ્મિનભાઈ અભ્યાસમાં પણ ખૂબજ હોશિયાર છે. Continue Reading
અમરેલી
સાવરકુંડલા ખાતે આવેલ સંત શ્રી આપાલાખા મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે લૂલી લંગડી ગાયોને ઘાસચારો નાખવામાં આવ્યો હતો. સંત શ્રી આપાલાખાના સમયથી ચાલી આવતી આ પરંપરાને મહંત શ્રી નાનજીભગતે આજે પણ જાળવી રાખી છે. આ સત્કાર્યમાં મહંત શ્રી નાનજીભગત ઉપરાંત સ્યંમ સેવકોમાં હરેશભાઈ ગેલાતર, હિરેનભાઈ વેગડા, મોહનભાઈ બારૈયા, કાનજીભાઈ […]Continue Reading
અમરેલી
શ્રીકૃષ્ણ ગૌશાળા દેવળાગેઈટ ખાતે મકરસંક્રાતિ નિમીતે ગૌશાળાની ગાયો માટે સભ્યો દ્રારા ફાળો કરવામાં આવેલ.  દાન માટે ઉતમ પર્વ એટલે મકરસંક્રાતિ આ દિવસે દાનપૂણ્યનુ વિશેષ મહત્વ હિન્દુ શાસ્ત્ર પુરાણ મા દર્શાવેલ છે. જે અંનુસંધાને ગૌશાળાના પ્રમુખ અને સભ્યો દ્રારા મકરસંક્રતિનો ફાળો કરવામાં આવેલ.વર્ષમાં ફકત એક વાર ગૌશાળા માટે ફાળો કરવામાં આવે છે. સંસ્થાના પ્રમુખ રાજુભાઈ બોરીસાગરની […]Continue Reading