Home Archive by category અમરેલી (Page 561)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા તાલુકાના મોટા જીંજુડા ખાતે આવેલ જય ગીરનારી પાંચ પીર ચોરાશીના વાવટા તરીકે ઓળખ ધરાવતું પવિત્ર સ્થાન જ્યાં પાંચ પીર તેમજ કૈલાસપતિ મહાદેવના સાનિધ્યમાં સેવાકીય પ્રવૃત્તિઓ કાયમ ઉજાગર રાખનાર પૂ. ભગતગીરી બાપુ તારીખ ૧૧ જાન્યુઆરીના રોજ દેવલોક પામેલ જેના ગુરૂ ધર્મદાસ બાપુની જગ્યામાં પૂ. ભગતગીરી બાપુ પાછળ સંતવાણી અને સોડસી ભંડારો રાખેલ છે આ નિમિત્તે […]Continue Reading
અમરેલી
લાઠી તાલુકા ના જરખિયા ખાતે પુજીત અક્ષીત કુંભ નો ભવ્ય સત્કાર સામૈયા અમરેલી જિલ્લા પંચાયત પમુખ ભરતભાઇ સુતરિયા ની ઉપસ્થિતિ માં અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ ઇતેશભાઈ મહેતા લાઠી તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ વ્યાસ લાઠી શહેર પ્રમુખ સહિત સમગ્ર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ ટીમ ની વિશાળ ઉપસ્થિતિ માં જરખિયા ગામ ને અયોધ્યા ભગવાન […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આમ તો મકરસંક્રાંતિનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. લોકોમાં આ ઉત્સવને ઉજવવા માટે અનેરો થનગનાટ જોવા મળે છે. જો કે સમાજમાં અમુક પરિવારો  એવા પણ છે જેને આ પર્વ આવે એટલે રોજગારી મેળવવાનો અવસર પ્રદાન થાય છે. પેટિયું રળવા માટે જીવનના અમુક આનંદની પળોનું બલીદાન આપવું પડે છે. એ સંદર્ભે જ્યારે […]Continue Reading
અમરેલી
દામનગર મકરસંક્રાંતિ ના પાવન પર્વ એ પુણ્યોત્સવ દામનગર ના દહીંથરા શ્રી અલખઘણી ગૌસેવા ગોવિદભગત ટ્રસ્ટ સંચાલિત ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ ના હજારો અબોલ જીવો માટે મકરસકાંતિ ના પાવન પર્વ એ દામનગર શહેરી સહિત ત્રીસ થી વધુ ગ્રામ્ય માં આપના હાથ જગન્નાથ પોતા ના શ્રમ અને વાહનો માં નિરણ ખોળ ગોળ ને રોકડ સહિત […]Continue Reading
અમરેલી
રાજ્યમાં ઉત્તરાયણનાં પર્વ પર ઘાયલ પશુ પક્ષીઓ માટે રાજ્ય સરકારશ્રી દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત સાવરકુંડલા શહેરમાં  સી.સી.એફ. આરાધના સાહુ સાહેબ – જુનાગઢ તથા રાજદીપસિંહ ઝાલા સાહેબ ડી.સી.એફ – ધારી સાવરકુંડલા શહેરની મુલાકાત લઈ ઘાયલ થતા પક્ષીઓ માટે કંટ્રોલ રૂમની મુલાકાત લેવામાં આવી હતી તથા નોર્મલ રેન્જ સાવરકુંડલા તથા સહયોગી સંસ્થા વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ Continue Reading
અમરેલી
દાન, ઉમંગ અને ઉલ્લાસના પર્વ મકરસંક્રાંતિના પાવન પવિત્ર દિવસે એસ.પી ગ્રુપ વડોદરા અને અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા દ્વારા મધ્યમ વર્ગના પરિવારોને ધાબળા તેમજ મમરાના લાડુ,ચીકી, ખજૂર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.સેવા પરમો ધર્મના સૂત્રને ચરિતાર્થ કરતા સેવાભાવી યુવા અને એસ.પી ગ્રુપ વડોદરા ના ઓનર અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા દ્વારા […]Continue Reading
અમરેલી
રાજકોટ  ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા બાલાજી વેફર્સના સહયોગથી લોધિકા તાલુકાના જેતાકુબા ગામે ચેકડેમનો જીણોધ્ધારથી સૌની યોજના દ્વારા આજે પણ ચેકડેમ ઓવરફલો.સૌરાષ્ટ્રમાં અલગ-અલગ જીલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૨૫ થી વધુ ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરવા તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકયેલ છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં ૧૧,૧૧૧ Continue Reading
અમરેલી
અમદાવાદ ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ જી. બી. શાહ કોલેજમાં“મારે પણ ઉડવું છે” વિષય પર વ્યાખ્યાન યોજાયુઉત્તરાયણના તહેવાર દરમિયાન આકાશમાં ઉડતા પતંગોની ચાઈનીઝ દોરીથી ઘાયલ થતાં અબોલ પક્ષીઓના રક્ષણ માટે વિધ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવવાના આશય સાથે અમદાવાદ કેળવણી ટ્રસ્ટ સંચાલિત જી. બી. શાહ કોમર્સ કોલેજ અને અમદાવાદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વાસણામાં “મારે પણ ઉડવું છે” વિષય પર […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં વાવડીયા પરિવાર ના ચક્ષુદાતા સ્વ લીલીબેન રાણાભાઈ વાવડીયા નું કરતા પુત્ર રત્નો અશોકભાઈ અને ચંદુભાઈ મૃત્યુ પછી પણ જગત જોવું હોય તો ચક્ષુદાન કરો નો સદેશ એકજ કુટુંબ પરિવાર માંથી બંને  વડીલો નું દેહાંવસાન થતા બંને વડીલો ની ઈચ્છાનુચાર ચક્ષુદાન કર્યું હતું વાવડીયા પરિવાર ના મોભી સ્વ રણછોડભાઈ પરસોતમભાઈ વાવડીયા નું દેહાંવસાન […]Continue Reading
અમરેલી
દામનગર ના હાલ સુરત શહેર સ્થિત  ઉદાર યુવાન હિતેશભાઈ નારોલા સોનલ માં ની ૧૦૦ મી જન્મ શતાબ્દી એ  ઉતરાયણ પર્વ  પ્રસંગે ધાબળા વિતરણ કર્યું હતું મંત્ર હિતેશ નારોલા (રોબર્ટ)  શ્રી રામદુત જેમ્સ મિત્રો દ્રારા શહેર ના વિવિધ આર્થિક પછાત વસાહતો વિસ્તારો વેરાન વગડા રસ્તે રજળતા અતિથિ અભ્યગતો પરિવારો ને કડકડતી ઠંડી માં ગિષ્મ નો અહેસાસ […]Continue Reading