Home Archive by category અમરેલી (Page 562)

અમરેલી

અમરેલી
દામનગર શહેર માં સમસ્ત દામનગર શહેર માંધાતા ગ્રુપ નું આયોજન રેવતી રત્ન વીર માંધાતા પ્રાગટય પર્વ ની ભવ્ય શોભાયાત્રા ધ્યાનાકર્ષક રીતે મુખ્ય રાજ માર્ગો ઉપર ફરી વીર માંધાતા ના જન્મ દીને યોજાયેલ શોભાયાત્રા સીતારામનગર સમાજ વાડી ખાતે ભવ્ય રીતે પ્રસ્થાન થઈ શહેર ના મુખ્ય રાજ માર્ગો ઉપર ફરી હતી સામાજિક સંવાદિતા પ્રગટાવતી રેવતી રત્ન વીર […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં જીવદયા નદી સેવા ટ્રસ્ટ માં આશ્રિત બળદો માટે સુરત શહેર ના વિવિધ વિસ્તારો  માં સંસ્થા સ્વંયમ સેવી ઓ દ્વારા “મરું પણ માંગુ નહિ પણ પરમાર્થ માટે મને માંગતા ના આવે ના લાજ” ની યુક્તિ એ ગરીબ થી લઈ તવંગર નાના તરુણ થી લઈ વડીલો એ આ સેવા યજ્ઞ માટે સ્ટોલ ઉપર દિવસ […]Continue Reading
અમરેલી
દામનગર શહેર સહિત અસંખ્ય ત્રીસ થી વધુ ગ્રામ્ય માં મુક પશુ માટે મોટી માં ગણાતી શ્રી અખલધણી ગોવિદભગત ટ્રસ્ટ સંચાલિત ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ ની ગૌશાળા ની વંદનીય ગૌસેવા ગણતરી ની મિનિટો માં અબોલ જીવો ની વ્હારે આવતી એમ્બ્યુલન્સ એક ફોન માત્ર થી પહોંચી જાય છે સ્થળે સારવાર થઈ શકે તો તુરંત સારવાર […]Continue Reading
અમરેલી
દામનગર નગરપાલિકા ખાતે અયોધ્યામાં રામચંદ્રજી ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના ભાગરૂપે શહેર ના તમામ શેક્ષણિક સંસ્થાનો ની મીટીંગ યોજાય  દામનગર માં દરેક લોકોમાં અકલ્પનીય ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેમાં ગાયત્રી મંદિરે દરેક સમાજમાંથી બબ્બે આગેવાનો મળ્યા હતા જેમાં આ અલૌકિક પ્રસંગોનો દામનગરમાં કેવી રીતે આયોજન થઈ શકે તેમનું માઇક્રો પ્લાનિંગ કર્યું હતું દામનગર ને […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના ભુવા ગામે ઉતરાયણ નિમિત્તે ભુવા વિકાસ ગ્રુપ દ્વારા આદીવાસી ખેતમજૂરોના બાળકોને પતંગનું વિતરણ કરવામાં આવ્યું તો ભુવા ગામની પ્રાથમિક શાળાના બાળકો તથા આંગણવાડીના તમામ બાળકોને જયસુખભાઈ મથુરભાઈ વરાણીયા તરફથી પતંગનું વિતરણ કરવામાં આવ્યું. આમ ભુવા ગામના બાળકો આવતીકાલે ઊંચેરા આભમાં પતંગ ઉડાડી ઉતરાયણ પર્વની  આનંદથી ઉજવણી કરશેContinue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરની સરકારી પ્રાથમિક કન્યા શાળા શાળા નંબર ૨  કન્યા શાળામાં મકરસંક્રાતિની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી જેમાં મોટી બાળાઓએ પતંગ ચગાવશું પણ કોઈ પક્ષીને ઈજા નહીં પહોંચાડીએ અને જો આજુબાજુ પણ ઈજા પહોંચેલ પક્ષી જોશું ,તો તાત્કાલિક રીતે વન્ય પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટને જાણ કરીશું અને તેના મોબાઈલમાં નંબર સેવ કર્યા અને પ્રતિજ્ઞા લીધી ,તેમ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલામાં  વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટની રજુઆતથી  મકરસંક્રાંતિ પર્વ પર ઘાયલ પશુ, પક્ષીઓની સારવાર માટે 1962 એમ્બ્યુલસ સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ  મેહુલભાઈ ત્રિવેદી તેમજ ભાજપ શહેર પ્રમુખ પ્રવીણભાઈ સાવજ દ્વારા લીલી ઠંડી આપીને આપીને શુભારંભ કરાવ્યો. સાવરકુંડલામાં વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ૧૮  વર્ષથી ઘાયલ પશુ, પક્ષીઓની સારવાર માટેની સેવાકીય કાર્ય કરી રહ્યું છે Continue Reading
અમરેલી
મતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગુજરાત સરકાર અને સ્પોર્ટ્ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વવારા આયોજિત ખેલ મહાકુંભ 2.0 ની સાવરકુંડલા તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન શ્રી લોકવિદ્યા મંદિર થોરડીના આંગણે યોજાયું હતું જેમાં  સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી મું.  કાંતિભાઈ પરસાણા,સાવરકુંડલા તાલુકા ખેલ મહાકુંભના સંચાલક અને શ્રી કે.કે હાઈસ્કૂલના પ્રિન્સિપાલ  ચેતનભાઈ ગુજરીયા, કન્વીનર  બિપીનભાઈ Continue Reading
અમરેલી
તરવડા થી બાબાપુર સુધીનો ડામર રોડ અત્યંત જર્જરીત હાલતમાં હોય અને ખડખડીયો થઈ ગયો હોય જેને લીધે વાહન ચાલકોને વાહન ચલાવવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય અને વાહન ચાલકોને વાહનોનું મેન્ટેનન્સ પણ વધુ આવતું હોય જેથી કરીને લોકોની સમસ્યાને ધ્યાનમાં લઇ અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ માર્ગ અને મકાન વિભાગ જિલ્લા પંચાયતના […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં નગરજનો આવતીકાલે મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે દાન પૂણ્ય અને પતંગોત્સવ માટે સજજ થતાં જોવા મળ્યાં હતાં. શહેરમાં આ પર્વ ઉજવવા માટે ભારે ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરમાં જ્યાં જૂઓ ત્યાં વિવિધ રંગોથી દોરીઓને માંજવાની ભરપૂર તૈયારીઓ જોવા મળી રહી છે. આવતીકાલની તમામ તૈયારીઓ આજરાત સુધીમાં આટોપી લેતી  ગૃહિણીઓ પણ તલની ચિક્કી, […]Continue Reading