Home Archive by category અમરેલી (Page 564)

અમરેલી

અમરેલી
સાહિત્ય, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સાવરકુંડલા ખાતે સુપેરે કાર્યરત સંસ્થા શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા પ્રતિવર્ષની જેમ પર્વ ત્રયોદશી કાર્યક્રમનું આગામી ૧૦ અને ૧૧ જાન્યુઆરીના રોજ શ્રી જે.વી.મોદી હાઇસ્કુલ ગ્રાઉન્ડમાં આયોજન થયું હતું.આ કાર્યક્રમ ૧૩ વર્ષથી સાતત્યપૂર્ણ રીતે ઉજવાય રહ્યો છે. દેશ વિદેશના દાતાશ્રીઓ, આમંત્રિત મહાનુભાવો, વિવિધ કલા સાધકો, સાહિત્યકારો અને સંસ્થા Continue Reading
અમરેલી
દામનગર શહેર ની શેક્ષણિક જગત ની શાન ગણાતી ઝેડ એમ અજમેરા ગર્લ્સ સ્કૂલ ની વિદ્યાર્થીની કું નકીયા હાતિમભાઈ નગરિયા લાઠી તાલુકા યોગ સ્પર્ધા માં પ્રથમ નંબરે આવતા સર્વત્ર શુભેચ્છા પાઠવતા સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓ દામનગર શહેર ની તાલુકા કલ્યાણ મંડળ સંચાલિત ઝેડ એમ અજમેરા ગર્લ્સ સ્કૂલ માં અભ્યાસ કરતી કું નકીયા નગરિયા એ […]Continue Reading
અમરેલી
દામનગર શહેર ની સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય નો આભાર વ્યક્ત કરવા પધારેલ અમરેલી જિલ્લા પંચાયત ના તલાટી ખુશ્બુબેન રમજાનભાઈ ચુડાસમા એ પુસ્તકાલય ની મહત્તા દર્શાવી હતી સ્પર્ધાત્મક પુસ્તકો ની વિશાળ સુખલા સમૃદ્ધ  વાંચન સામગ્રી નો મહત્તમ ઉપીયોગ કરી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી હતી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ના સમૃદ્ધ વાંચન ઉપીયોગીતા ની […]Continue Reading
અમરેલી
દકુભાઈ ધાનાણીના ખેતરમાં ભગીયા તરીકે કામ કરતા મધ્યપ્રદેશના વતની શ્રી મુકેશભાઈ દેવસિયા પોતે, તેમના ધર્મપત્ની ભુરીબેન દેવસિયા અને તેમની ભાણકી જાનુ કુલ-૩ લોકો ચકકરગઢ ગામના નિવાસી શ્રી અલ્પેશભાઈ પાનસુરીયાની વાડીમાં આવેલ કૂવામાં પડી મુત્યુ પામ્યાની સરપંચ શ્રી ચેતનભાઈ ધાનાણીને માહિતી મળતાં તેઓ દ્વારા સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાને રજૂઆત કરાઈ હતી. સરપંચની રજૂઆતના અનુસંધાને Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં ગતરોજ અહીં હાથસણી રોડ પર આવેલા માનવમંદિર ખાતે વિશ્ર્વ વંદનીય સંત પૂ  મોરારીબાપુએ માનવમંદિરના સંતશ્રી પૂ. ભક્તિરામબાપુ સાથે મિઠી ગોષ્ઠી કરી..લગભગ બપોરના પોણા બે વાગ્યા આસપાસ અહીં આંખની હોસ્પિટલના ગ્રાઉન્ડ ખાતે પૂ. મોરારિબાપુએ હેલીકોપ્ટરમાંથી ઉતરાણ કરી પૂ. ભક્તિરામ બાપુના આતિથ્યને માણવા માનવમંદિર આશ્રમ ખાતે હંકારી ગયા. લગભગ એક કલાકનો સમય આ આશ્રમની Continue Reading
અમરેલી
ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન દ્વારા સૌરાષ્ટ્ર ઝોનના અમરેલી જિલ્લા ના સાવરકુંડલા યુથ વિંગ ની ટીમ જાહેર કરવામાં આવી ઇમરાન થારાણી (ઝમઝમ) ની સાવરકુંડલા સિટી ઇન્ચાર્જ તરિકે નિમણુક કરી ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન પ્રમુખ ઈકબાલ મેમણ ઓફિસર નું સ્વપ્ન અને મિશન કે ભારતની સમગ્ર મેમણ જમાતમાં યુવા ટિમ બને અને તેવો તેમની જમાત અને […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા કલેકટર અમરેલી દ્વારા ન ચિ /જમન/ ૩ /વશી/ ૮૩૧૦/૨૦૨૪  તા.૧૦/૦૧/૨૪ થી ગૌચર માંથી થયેલ માટી ખનન મુદ્દે તાત્કાલીક (૧) ભુસ્તરશાસ્ત્રીશ્રી, ખાણ ખનિજ શાખા, અમરેલી (૨) મામલતદારશ્રી, અમરેલી(શ) (૩)ડી.આઈ.એલ.આર.શ્રી, અમરેલી ને ખનન માપણી કરવા આદેશ  અમરેલીની જમીનમાંથી ગેરકાયદેસર ખોદાણ કરી રોડના કામે ઉપયોગમાં લેવામાં આવતી હોવાની ફરિયાદ બાબતે સંયુકત તપાસનો અહેવાલ. Continue Reading
અમરેલી
અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાએ અઠવાડીયામા પાચ દિવસ ચાલતી મહુવા-સુરત સુપર ફાસ્ટ ટ્રેનને મુંબઈ સુધી લબાવવા બાબતે રેલ્વે બોડના પ્રધાન કાયકારી નિદેશક શ્રી દેવેન્દ્રકુમારને લેખીત પત્ર પાઠવી રજુઆત કરેલ છે. સાસદશ્રીએ કરેલ રજુઆત મુજબ મહુવા થી સુરત વચ્ચે ટ્રેન ન. ૨૦૯૫૫/૨૦૯૫૬ અઠવાડીયામાં પાચ દિવસ એટલે કે, રવિવાર, સોમવાર, મગળવાર, બુધવાર અને શુક્રવારના રોજ સચાલીત થઈ […]Continue Reading
અમરેલી
એ.આર.ટી.ઓ. અમરેલી દ્વારા ટ્રાન્સપોર્ટ વાહનો માટેની નવી સીરીઝ GJ 14 AT અને Z 0001 થી 9999 માટે ઈ-ઓકશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઈ-ઓકશન માટે ઓનલાઈન અરજી તા.૧૮.૦૧.૨૦૨૪ સાંજે ૪ વાગ્યાથી તા.૨૦.૦૧.૨૦૨૪ સાંજે ૪ વાગ્યા સુધીમાં કરી શકાશે ઉપરાંત બિડિંગ સમયગાળો તા.૨૦.૦૧.૨૦૨૪ થી તા.૨૨.૦૧.૨૦૨૪ સુધી રહેશે. ઈ-ઓકશનનું પરિણામ તા.૨૨.૦૧.૨૦૨૪ના રોજ જાહેર કરવામાં આવશે. ઓનલાઈન ઈ-ઓકશનમાં ભાગ Continue Reading
અમરેલી
જિલ્લા વહીવટી તંત્ર અમરેલીની રાહબરી હેઠળ તેમજ જિલ્લા યુવા વિકાસ કચેરી, અમરેલી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી તથા રાજ્યસભાનાં સાંસદ અને કેન્દ્રીય કેબીનેટ મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા દ્વારા આ વર્ષે “સ્વર સંગમ” સાંસદ સાંસ્કૃતિક મહોત્સવનું તાલુકા અને જિલ્લા કક્ષાએ આયોજન થશે. જેમાં રજીસ્ટ્રેશન (ઓફ લાઈન) ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૦/૦૧/૨૦૨૩ છે. Continue Reading