Home Archive by category અમરેલી (Page 566)

અમરેલી

અમરેલી
અમરેલી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને તા.૨૬ જાન્યુઆરી,૧૪ ‘પ્રજાસત્તાક પર્વ’ જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન અંગે બેઠક યોજાઈ હતી. જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી બાબરા સ્થિત કમળશી હાઈસ્કુલ ખાતે હર્ષોલ્લાસ સાથે કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.  જિલ્લા કલેક્ટરશ્રીએ સરકારી ઈમારતોની રોશની, કાર્યક્રમ સ્થળની વ્યવસ્થાઓ, સાફ Continue Reading
અમરેલી
વર્ષ-૨૦૪૭ સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા‘ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. જિલ્લામાં તા.૨૩ નવેમ્બર,૨૦૨૩ના રોજ શરુ થયેલ આ યાત્રા સમાપન થઈ રહી છે. તા.૧૦ જાન્યુઆરી, ૨૦૨૪ સુધીમાં જિલ્લાના ૬૦૩ ગામડાઓના ૨,૦૪,૧૬૬ નાગરિકોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત Continue Reading
અમરેલી
મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબનાઓએ મિલ્કત સબંધી ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ સાવરકુંડલા વિભાગનાઓએ માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એમ.સોની સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ચોક્કસ બાતમી આધારે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટાફ દ્વારા સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. Continue Reading
અમરેલી
મ્હે.ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાંથી દારૂની બદી સદંતર દુર કરવાં પ્રોહીબીશન લગત પ્રવૃતી કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી, કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબનાઓએ તથા સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.બી.વોરા સાહેબનાઓ દ્વારા Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં જામતો રામમય માહોલ. આમ તો સાવરકુંડલામાં દર વર્ષે રામનવમી ખૂબ જ ઉત્સાહપૂર્ણ માહોલમાં ઉજવાય છે. અને સાવરકુંડલા શહેરની ગણના  એક ધર્મપ્રેમી શહેરની નગરીમાં થતી જોવા મળે છે..ત્યારે હજુ તો અયોધ્યા ખાતે રામલ્લાના મંદિર ખાતે ભગવાન શ્રી રામજીની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા તો તારીખ ૨૨ જાન્યુઆરીના રોજ છે એ પહેલાં જ સાવરકુંડલાની ધર્મપ્રેમી લોકોમાં હરખની હેલી […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં જામતો રામમય માહોલ. આમ તો સાવરકુંડલામાં દર વર્ષે રામનવમી ખૂબ જ ઉત્સાહપૂર્ણ માહોલમાં ઉજવાય છે. અને સાવરકુંડલા શહેરની  એક ધર્મપ્રેમી શહેરની નગરીમાં ગણના થાય છે.. હજુ તો અયોધ્યા ખાતે રામલલાના મંદિર ખાતે ભગવાન શ્રી રામજીની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા તો તારીખ ૨૨ જાન્યુઆરીના રોજ છે એ પહેલાં જ સાવરકુંડલાની ધર્મપ્રેમી લોકોમાં હરખની હેલી જોવા મળે […]Continue Reading
અમરેલી
આ કેસની હકીકત એવા પ્રકારની છે કે, ગઈ તા.૦૫/૧૧/૨૦૨૨ ના રોજ લીલીયા તાલુકાના કણકોટ ગામે પૈસાની લેતી-દેતી બાબતે આ કામના ફરીયાદી લાલુભાઈ કટારીયા ની પત્ની કરમબેન સાથે આરોપી ગણકર હીરૂભાઈ માવી ને બોલા-ચાલી થતા અને માર કુટ થતા ફરીયાદીની પત્ની કરમબેનને માથામાં વાગી જતા તેઓ પ્રથમ દેરડી, તા.ગોંડલ,મુકામે સારવાર કરાવેલ અને ત્યારબાદ તા.૧૨/૧૧/૨૦૨૨ ના રોજ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમા નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકિયા આર્ટસ & એમ.આર. સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલા ખાતે તા.૦૯-૦૧-૨૦૨૪  અને તા. ૧૦-૦૧-૨૦૨૪ના રોજ બી.કોમ. સેમેસ્ટર ૬ ના વિદ્યાર્થીઓ માટે બે દિવસીય વર્કશોપ અને બી.એ. સેમેસ્ટર ૬ ના વિદ્યાર્થીઓ માટે એક સેમીનાર યોજવામાં આવેલ કાણકિયા કોલેજ મા SEBI (Security & Exchange Board of India) તથા NISM (National Institute Continue Reading
અમરેલી
સાવર કુંડલા શહેરના હજારો લોકોને લાભ કરતો નિર્ણય પશ્ર્ચિમ રેલ્વે ભાવનગર વિભાગનો અરવિંદ મેવાડા પૂર્વ પ્રમુખ શહેર યુવા ભાજપ સાવરકુંડલાની માંગણી હતી. રેલ્વે સ્ટેશન ઉપર (પગદંડી) પુલ બનાવવા માંગણી હતી.આજે આ પગદંડી પુલ કામગીરી શરૂઆત થતા સ્થળ ઉપર જઈ સાવર કુંડલા હજારો લોકો અને લલ્લુબાપા હોસ્પિટલ આવતા દર્દી નારાયણ અને ખાદી કાર્યાલય  વિસ્તાર,જેસર રોડ,માર્કેટિંગ યાર્ડ,પોલીસ […]Continue Reading
અમરેલી
શ્રી નુતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વીડી ઘેલાણી મહિલા આર્ટસ કોલેજના એન.એસ.એસ. વિભાગ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા ધાર ગામે ખાસ શિબિરનો તા.૮-૧-૨૪ ને સોમવારના રોજ પ્રારંભ થયો તેમાં ઉદ્ઘાટન પ્રસંગે ધાર ગામમાં શ્રી રામદેવપીર આશ્રમનાં મહંતશ્રી ગણપતદાસબાપુના અધ્યક્ષ સ્થાને તથા ભક્તરાજ શ્રી ધ્રુવદાસજી હાજર રહ્યા હતા આ કાર્યક્રમમા નુતન કેળવણી મંડળના ઉપપ્રમુખ મુકુંદભાઈ Continue Reading