Home Archive by category અમરેલી (Page 568)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે આવેલ શાળા નંબર બે કન્યા શાળા વર્ષ ૨૦૨૩-૨૪  તારીખ ૮ જાન્યુઆરી ૨૦૨૪  શૈક્ષણિક પ્રવાસ સતાધાર બીલખા જુનાગઢ ઉપરકોટ સકરબાગ પરબ તેમજ જૂનાગઢની ગીરની કંદરાઓ વગેરે પ્રકૃતિની ગોદમાં સુંદર મજાનો પ્રવાસ સંદીપભાઈ, હર્ષાબેન, રેખાબેન, અંકિતાબેન, અરુણાબેન અને સ્નેહાબેનની સાથે ધોરણ પાંચ છ સાત અને આઠની બાળાઓએ માણ્યો.Continue Reading
અમરેલી
તા.૦૭/૦૧/૨૦૨૪ ના રોજ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે એક ટેલીફોનિક વર્ધી મળેલ કે, સાવરકુંડલા તાલુકાના નાના ભમોદ્રા ગામે એક સગીર વયની બાળા મળી આવેલ છે જે બાળા સાંભળી શકતી ન હોય તેમજ બોલી શકતી ન હોય જે બાળા પોતાના વાલી વારસ નુ નામ કે સરનામુ જણાવી શકતી નથી એ રીતે ની ટેલીફોનીક વર્ધી મળતા સાવરકુંડલા […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં જીવદયા નંદી સેવા ટ્રસ્ટ દામનગર સંસ્થાન દ્વારા રસ્તે રઝળતા ભૂખ્યા, તરસ્યા, બીમાર બળદો ની સેવા કરતી સંસ્થા ને મકરસંક્રાંતિ ના પાવન પર્વ એ અબોલ જીવો મુક પશુ ઓ પ્રત્યે અપાર  કરુણા પરમાર્થ કાર્ય અનુરોધ હિન્દૂ સંસ્કૃતિ ના દરેક પર્વ દાન નું અનુમોદન કરે છે તેમાંય પરમાર્થ નું મહાપર્વ એટલે મકર સક્રાંતિ (ઉતરાયણ) […]Continue Reading
અમરેલી
બાબરા તાલુકા સુખપર ખાતે પંચાળ સ્નેહ સંવાદ કાર્યક્રમ યોજાશે  કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજીત પંચાળ સ્નેહ સંવાદ કાર્યક્રમ વિરજીભાઈ ઠુંમર પુર્વ સાંસદ ઠાકરશીભાઈ મેતલીયા પુર્વ ધારાસભ્ગા યત્રીબા વાઘેલા જીલ્લા કોંગ્રેસ નિરીક્ષક ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર સહિત ના નેતા ઓની ઉપસ્થિતિ માં લાઠી બાબરા દામનગર અમરેલી સહિત ના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માંથી ઓની […]Continue Reading
અમરેલી
દામનગર શહેર ની શેક્ષણિક સંસ્થા શેઠ શ્રી એમ. સી. મહેતા હાઈસ્કુલ દામનગર માં અતિથી તરીકે જાણીતા લોક સાહિત્યકાર હકુદાનભાઈ લીલા દ્રારા આજ ના યુગ માટે અતિ જરૂરી સંસ્કાર સિંચન અને જીવન ઘડતર ઉપયોગી સાહિત્ય નું અણમોલ પ્રદાન રજૂ કરવામાં આવેલ હતું.આ સાહિત્ય માં લોકગીત, દોહરા, છપકડા,તેમજ ચારણ કન્યાનો ભૂતકાલીન ભવ્ય ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો. […]Continue Reading
અમરેલી
દામનગર શહેરી સહિત ત્રીસ થી વધુ ગ્રામ્ય વિસ્તારો માટે જાહેર હિત માં પ્રાથમિક સુવિધા ઓ અપાવવા જોઈ એ અત્યાર સુધી  લાઠી વિધાન સભા વિસ્તાર માંથી કોંગ્રેસી ધારાસભ્ય હતા પણ હવે તો ભાજપ ના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા પોતા ની સરકાર માં દામનગર માટે નગરપાલિકા માં કાયમી ચીફ ઓફિસર કાયમી ઈજનેર દામનગર સહિત ત્રીસ જેટલા ગ્રામ્ય વચ્ચે […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના હાથસણી ગામે શ્રી આપાગીગા જગ્યા ખાતે ગામના યુવાનો છેલ્લા 15 વર્ષથી દર મહિને 8મી તારીખના રોજ સંતભૂમિ બગદાણા ધામ બાપા સીતારામ ભોજનાલય વિભાગમાં સેવાકાર્ય કરવા ગામના 50 થી 60 યુવાનો જતા હોય છે. બાપા સીતારામ નાં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓને ભોજન પ્રસાદ ની ઉત્તમ સેવા નું કાર્ય કરવામાં આવે છે. ગામના યુવાનો અને […]Continue Reading
અમરેલી
 વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સોમવારે અમરેલી જિલ્લાના વિઠ્ઠલપુર ખંભાળીયા મુકામે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના લાભાર્થીઓ સાથેના સંવાદનું જીવંત પ્રસારણ યોજાયું હતું. નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને સાંસદશ્રી નારણભાઈ કાછડીયા અને જિલ્લા કલેક્ટરશ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં વસવાટ કરતા હોય તેવા પૂર્વ સૈનિકો, શહીદ કે દિવંગત સૈનિકોના ધર્મ પત્નીઓ અને તેઓના આશ્રિત હોય તેવા તમામનું સંમેલન અમરેલી ખાતે યોજાશે. અમરેલી જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને આગામી તા.૨૮ જાન્યુઆરી, ૨૦૨૪ને રવિવારના રોજ સવારે ૦૯.૦૦ કલાકે અમરેલી સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, ચિતલ રોડ, પોલીસ લાઈનની બાજુમાં આ સંમેલન કાર્યક્રમ યોજાશે. Continue Reading
અમરેલી
રાજ્ય સરકારની વણથંભી વિકાસયાત્રામાં અમરેલી જિલ્લો અગ્રીમ હરોળમાં પ્રગતિ કરી રહ્યો છે. આ કડીના ભાગરુપે સોમવારે અમરેલી જિલ્લાના દેવરાજીયા મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. દેવરાજીયાથી કેરીયાચાડ સુધીના કાચા ગાડા માર્ગમાંથી ડામર માર્ગના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા અને સાંસદશ્રી નારણભાઈ Continue Reading