Home Archive by category અમરેલી (Page 570)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા ગિરધર વાવ નજીક આવેલ શ્રી લાલધામ ગૌશાળા ખાતે તારીખ ૧૧/૦૧/૨૦૨૪, ગુરુવારના રોજ  બ્રહ્મલિન સતગુરુશ્રી પ . પૂ. હસુબાપુની નિર્વાણ તિથિ નિમિત્તે અને લાલધામ આશ્રમના નવનિર્મિત  ગૌશાળાના લાભાર્થે સંતવાણી, જમા જાગરણ પાટોત્સવ તથા ભગવાનશ્રી રામદેવજી મહારાજ તેમજ ભક્ત શિરોમણી ડાલીબાઇ માતાજી મંદિરનું ખાતમુર્હુત વિશ્વ વંદનીય સંતશ્રી મોરારીબાપુનાં હસ્તે તથા પ્રેરણાધામ આશ્રમના Continue Reading
અમરેલી
રાજકોટ એનિમલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા ૩૦મી જાન્યુઆરી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનાં નિર્વાણ દિન/શહિદ દિને કતલખાના/મીટ શોપ/પોલ્ટ્રી શોપ અને ચીકન શોપ બંધ રાખવા કરાઈ રજૂઆત એનિમલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નિર્વાણી દિન/શહિદ દિન ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૪ નાં રોજ રાજયના કતલખાના / મીટ શોપ / પોલ્ટ્રી શોપ અને ચીકન શોપ બંધ રાખવા રાજ્યનાં Continue Reading
અમરેલી
દામનગર ના હજીરાધાર ગામે જાહેર કાર્યક્રમ માં સ્થાનિક ધારાસભ્ય જનકભાઈ તળાવીયા અને અમરેલી જિલ્લા સાંસદ  સભ્ય નારણભાઇ કાછડીયા ની ઉપસ્થિતિ માં તળાવ મુદ્દે સ્થાનિક ખેડતો ના રોષ સામે વારંવાર વિડીયો શુટીંગ બંધ કરો ની સાંસદ નો ડોરો કે અપીલ કારગત ન નીવડી જનરોષ નો વિડીયો સોશ્યલ મીડિયા માં વાયરલ લોકસભા ચૂંટણી પૂર્વે આવા દ્રશ્યો પ્રશાસન […]Continue Reading
અમરેલી
રાજકોટ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રાજકોટ જિલ્લા કલેકટર થ્રુ રાજ્ય ના મુખ્ય મંત્રી સહિત ને આવેદન પત્ર પાઠવ્યું આ વર્ષમાં વરસાદની તંગીના હિસાબે અનેક ડેમો ખાલી થઈ ગયેલ છે.તો સુજલામ-સુફલામ યોજના તાત્કાલિક ચાલુ કરવા માંગ કરાય છેગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણી બચાવો અભ્યાનમાં સૌરાષ્ટ્રમાં અલગ અલગ જીલ્લામાં આવેલાં ૧૨૫ થી વધુ ચેકડેમ સંપૂર્ણ લોકભાગીદારીથી રીપેર, […]Continue Reading
અમરેલી
દામનગર કાળુભાર પાણી પુરવઠા ના પટ્ટાવાળા થી લઈ કાર્યપાલક ઈજનેર સુધી એ વર્ષો સુધી જે કચેરી નો રોટલો ખાધો તે કચેરી પ્રત્યે લાગણી હોય તો ૪૦૦ MM ની હંગામી લાઈન ગુમ થયા ની પોલીસ ફરિયાદ કેમ નથી કરતી ? સંપૂર્ણ મફત ખર્ચ વગર પોલીસ ફરિયાદ કરી પુરવઠા ની સરકારી લાઈન પાછી મેળવવી તમારી ફરજ નથી […]Continue Reading
અમરેલી
‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ તા.૦૬ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ આરોગ્ય કેમ્પમાં ૨,૮૩૩ નાગરિકોએ આરોગ્ય ચકાસણી, ૨,૪૪૦ નાગરિકોએ ટીબીના ટેસ્ટ કરાવ્યા હતા. ‘મારું ભારત’ અંતર્ગત ૫૦ સ્વયંસેવકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટે ૩૦ લાભાર્થીનું રજીસ્ટ્રેશન થયું હતું. જિલ્લાની ૧૧ મહિલાઓ સહિત ૩૯ વ્યક્તિ વિશેષનું સન્માન કરવામાં આવ્યું.    ‘મેરી Continue Reading
અમરેલી
દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને નેસવડ પ્રાથમિક શાળા ના બાળકો પધાર્યા મહુવા ના નેસવડ  સ્વામી નારાયણ સોસાયટી મહુવા ની પ્રાથમિક શાળા ના બાળકો ને લઈ નેસવડ પ્રાથમિક શાળા પરિવારે શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શન કરી ભોજન પ્રસાદ મેળવ્યો હતો મંદિર પરિસર માં નેસવડ શાળા ના બાળકો એ ભુરખિયા હનુમાનજી સમક્ષ સમૂહ પ્રાર્થના […]Continue Reading
અમરેલી
દામનગર ગુરુમુખી પ.પૂ.સંતશ્રી દયારામબાપા ઠોડા વાળા પ્રેરિત શ્રી સીતારામ આશ્રમ દામનગર તથા સમસ્ત સેવક સમુદાય આયોજીત ૨૩ માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ નું આયોજન ૫.પુ. મહંતશ્રી સીતારામબાપુ ગુરુશ્રી દયારામબાપા ઢસા રોડ સીતારામ આશ્રમ દામનગર ખાતે આગામી તા.૦૬/૦૩/૨૦૨૪, બુધવાર યોજાનાર ૨૩ માં સર્વજ્ઞાતિ સમૂહ લગોત્સવ માટે  ફોર્મ ભરવાના ચાલુ છે ફોર્મ વિતરણ કાર્ય શરૂ છે ૨૩ માં […]Continue Reading
અમરેલી
દામનગર શહેર ના શાસ્ત્રી બ્રહ્મરત્ન મહેશભાઈ પંડયા ની અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ કારોબારી માં યુવા મંત્રી પદે નિયુકિત થયેલ છે.વધે તમારી નામના એવી સપ્ત રૂષિ ગ્રુપ ની શુભ કામના મહેશભાઈ શાસ્ત્રીજી ને  અભિનંદન પાઠવતા સામાજિક સ્વૈચ્છિક સહકારી સંસ્થા ઓ પરિચિતો મિત્રો અને દામનગર બ્રહ્મસમાજ ના અગ્રણી શ્રી શાસ્ત્રી મહેશભાઈ શાંતિ ભાઈ પંડ્યા ની અમરેલી જીલ્લા યુવા […]Continue Reading