Home Archive by category અમરેલી (Page 571)

અમરેલી

અમરેલી
દામનગર લાઠી તાલુકા પેન્શનર સમાજ ની બેઠક બાબુભાઇ મકવાણા ની અધ્યક્ષતા માં ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે મળી લાઠી તાલુકા પેન્શનર સમાજ ના પ્રમુખ જે એન ભાલાળા સાહેબ ની ઉપસ્થિતિ માં યોજાયેલ લાઠી તાલુકા પેન્શનર સમાજ ની કારોબારી માં ભોજન પ્રસાદ ના દાતા બાબુભાઇ વી મકવાણા નું સૌજન્ય પ્રાપ્ત થયું હતું જેમાં તાલુકા પેન્શનર સમાજ ના […]Continue Reading
અમરેલી
દામનગર નગરપાલિકા ની આવશ્યક સેવા ઓના કોન્ટ્રક મેળવી સામાજિક સ્વૈચ્છિક સંસ્થા પણ ધંધે ચડી ગઈ લાખો રૂપિયા ની માસિક આવક કોન્ટ્રક પ્રથા ની  મેળવી શકાતી હોય તો સામાજિક હિત ને નેવે મુકવા માં શુ વાંધો ? રસ્તા રિસ્ટોરેશન માટે શહેર ની જાણીતી ગૌસેવી સંસ્થા એ પણ પેવર બ્લોક રસ્તા રિપેરીગ માં જોતરાઈ ગઈ ગુજરાત ગેસ […]Continue Reading
અમરેલી
ભાજપના અમરેલી જિલ્લાના મોટાગજાના ગણાતા નેતા અને ખેડૂતોની દેશની સૌથી મોટી સંસ્થા ઇફ્કો અને ગુજકોમાસોલ ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી આજે સાવરકુંડલા ના કર્તવ્ય નિષ્ઠ ધારાસભ્ય મહેશ કસવાળાના “સત્વ અટલધારા” કાર્યાલય ખાતે મુલાકાતે પધાર્યા હતા અને ધારાસભ્ય કાર્યાલયનું બારીકાઇથી નિરીક્ષણ કરીને ધારાસભ્ય કસવાળાના ઇન્ચાર્જ પ્રતિનિધિ જીવનભાઈ વેકરીયા દ્વારા દિલીપ સંઘાણીનું બુકે Continue Reading
અમરેલી
તારીખ ૩-૧-૨૪ ના રોજ પે સેન્ટર શાળા નંબર એક સાવરકુંડલા ખાતે સેલિબ્રેશન મુંબઈ આયોજીત વિવિધ કોમ્પિટિશનમાં વિજેતા થયેલ ૪૮  વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, આર્ટમેરીટ એવોર્ડ, બ્રોન્ઝ એવોર્ડથી સન્માનવામાં આવ્યા. દેસાઈ શિલ્પાબેન દ્વારા આ સ્પર્ધાનું આયોજન, વ્યવસ્થાપન થયું હતું .પે સેન્ટર શાળા નંબર એક સાવરકુંડલા કેન્દ્રમાંથી કુલ ૨૨૦ વિદ્યાર્થીઓએ અલગ અલગ સ્પર્ધામાં ભાગ લીધો હતો .જેમાં Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં નદીબઝાર પાસે આવેલ કંસારા બજાર અને શહેરની મધ્યમાંથી પસાર થતાં હાઈવેને જોડતો એક પુલ બને તો કંસારા બજાર તરફ જતાં આવતાં રાહદારીઓ અને વાહન ચાલકોને ઘણી રાહત મળે.. આમ તો શહેરની વચોવચ્ચ મધ્યમાંથી નાવલી નદી વહે છે. ખાસ કરીને ચોમાસામાં આવતાં પૂરને કારણે આ નદીનાં પટમાં વહેતાં ધસમસતા પાણીનાં વહેણમાં પાકો આરસીસી પુલ […]Continue Reading
અમરેલી
દામનગર મુખ્ય બજાર માં બિરાજતા શ્રી રોકડીયા હનુમાનજી મંદિરે દાયકા ઓથી શનિવારે રોકડીયા પરિવાર મંદિરે યોજાતી હનુમાન ચાલીશા માં વેપારી સેવક સમુદાય વચ્ચે આજે ભગવાન શ્રી રામ જન્મ ભૂમિ અયોધ્યા ના પુજીત અક્ષીત કુંભ નું આગમન થતા સમગ્ર રોકડીયા પરિવારે દર્શન પૂજન અર્ચન કર્યા હતા સમગ્ર રોકડીયા હનુમાનજી મંદિર સેવક સમુદાય શ્રધ્ધાળુ ભાવિકો એ હર્ષ […]Continue Reading
અમરેલી
દામનગર હિન્દૂ ધર્મ નું દરેક પર્વ દાન પરમાર્થ નું અનુમોદન કરે છે તેમાં ખાસ મકરસંક્રાંતિ નું પર્વ એટલે અબોલ જીવો માટે ની ઉદારતા ખૂબ મહત્વ ની હોય છે હજારો અબોલ જીવો નું લાલન પાલન કરતી દહીંથરા અલખધણી ગોવિદ ભગત ટ્રસ્ટ સંચાલિત ભગવાનશ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ ખાતે આગામી મકરસંક્રાંતિ પર્વ એ  ગૌસેવા માટે લાઠી તાલુકા […]Continue Reading
અમરેલી
અમરેલી અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય મંદિરના દર્શન કરવા માટે લાઠીના પૂર્વ ધારાસભ્ય પૂર્વ કૃષિ મંત્રી બેચરભાઈ ભાદાણી ના નિવાસ્થાને વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના સહ મંત્રી રસિકભાઈ કણજારીયા અને અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અને  અભિયાન ના જિલ્લા સંયોજક ઈતેશભાઇ મહેતા એ રામ જન્મભૂમિ તીર્થસ્થવતી અયોધ્યાથી અક્ષત, નિમંત્રણ પત્રિકા અને મંદિરની ફોટો અર્પણ કરી Continue Reading
અમરેલી
પ્રાપ્ત થતી વિગત મુજબ સાવરકુંડલા એસટી ડેપોમાં નવી ચાર એસટી બસ મુકવામાં આવી છે.આજે ચાર નવી એસટી બસ ફાળવાઈ આ તકે ધારાસભ્ય મહેશભાઇ કસવાળા, શહેર ભાજપ પ્રમુખ પ્રવિણભાઇ સાવજ, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શરદભાઈ પંડ્યા, નગરપાલિકા ઉપપ્રમુખ પ્રતિકભાઇ નાકરાણી, તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા, ભાજપ અગ્રણી કિશોરભાઈ બુહા,જતીનભાઈ, પ્રવિણભાઇ કોટિલા, અશોકભાઈ ચોહાણ, હેમાંગભાઇ ગઢીયા, શહેર ભાજપ Continue Reading
અમરેલી
દામનગર નગરપાલિકા તંત્ર નો ખુલ્લો ભ્રષ્ટાચાર સરકાર શ્રી ની અન્ય કચેરી ઓના કરવેરા ઓને નુકશાન કરાવી અંગત લાભ માટે સરકારી અદેશો ઠરાવો નીતિ નિયમો વિરુદ્ધ ખર્ચ ઉધારી રોકડી કરતા શાસકો ભારત સરકાર ના જાહેરનામાં થી જાહેર કચરા પેટી મુકવા ની મનાઈ હોવા છતાં જાહેર કચરા પેટી રિપેરીગ ના નામે લાખો ના બિલ જે પેઢી દુકાન […]Continue Reading