Home Archive by category અમરેલી (Page 572)

અમરેલી

અમરેલી
દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને પધારતા શિવકુંજ આશ્રમ અધેવાડા ના ગોપનાથ મંદિર ના ગાદીપતિ સીતારામબાપુ નું ભુરખિયા હનુમાનજી મંદિર પરિસર માં ઉષ્મા ભર્યો સત્કાર શિવકુંજ આશ્રમ ના સીતારામબાપુ શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને પધારતા જ ખૂબ મોટી સંખ્યા માં શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી ઓ પૂજારી પરિવાર સેવક સમુદાય […]Continue Reading
અમરેલી
અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા અને મુકેશભાઇ  સંઘાણી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શરતોત્સવ મિલ્ક ડે ખેડૂતો, પશુપાલકો અને ખેલૈયાઓ માટે ભવ્ય આયોજન સૌ કોઈ મન મૂકીને રાસ ગરબા લઈ શકે તેવું આયોજન કરવામાં આવેલ         અમર ડેરીના સ્થાપક ચેરમેન અને ઇફકો ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી  દ્વારા Continue Reading
અમરેલી
અમદાવાદ ની સફાઈ મિલિટરી તરીકે ઓળખાતી સામાજિક સંસ્થા બાપાસીતારામ ટ્રસ્ટ  ની બગદાણા ગુરુમુખી સંત શ્રી બજરંગદાસ બાપા ના આશ્રમે ચલાવ્યું સ્વચ્છતા અભિયાન અમદાવાદ સફાઈ મિલિટરી તરીકે ઓળખાતી સામાજિક સંસ્થા નું હોલીડે એટલે ગુજરાત નું કોઈપણ એક ધર્મ સ્થાન ૨૯/૧૦/૨૩ ને રવિવારે બગદાણા ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું અમદાવાદ શહેર માં રહી પોતા ના પરિવાર ના જીવન […]Continue Reading
અમરેલી
અમદાવાદ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ દ્વારા આયોજિત સ્વચ્છતા મિશન અભિયાન અંતર્ગત આજ રોજ સરખેજ વોર્ડમા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું જેમાં ભારતી આશ્રમ સરખેજના મહંત મહામંડલેશ્વર શ્રી ઋષિ ભારતી બાપુ ડેપ્યુટી કમિશનર શ્રીમેરજા સાહેબ,સરખેજ વોર્ડના પદાધીકારશ્રીઓ તેમજ શિવદળના યુવાનોએ સાફ-સફાઈ કરી સ્વચ્છતા મિશન અભિયાનને વેગવંતુ બનાવ્યું હતું.Continue Reading
અમરેલી
અમરેલી શહેરના ચક્કરગઢ રોડે બ્રહ્મ પેલેસમાં વસતાં નહેરુ યુવા કેન્દ્રના કર્મચારી પ્રવિણભાઈ બી. જેઠવાના માતુશ્રી કાન્તાબેન ભગવાનભાઈ જેઠવા (ઉં.વ.૯૨)નું  તા.૨૯-૧૦-૨૦૨૩ રવિવારના રોજ અવસાન થતાં તેમનાં વારસદારો જેઠવા પ્રવિણભાઈ, ત્રિવેણીબેન (અધ્યાપક, શ્રી ઓ.પી.ઝાટકિયા હાઈસ્કૂલ, ગોપાલગ્રામ), કિરીટભાઈ, અદિતિ, ઋત્વી તથા જેનિશ દ્વારા ચક્ષુદાનનો નિર્ણય કરવામાં આવ્યો, આ માટે તેઓએ Continue Reading
અમરેલી
દામનગર શહેર ના રાભડા રોડ ઉપર ગાદલા ગોદડા ઓશિકા બનાવતા વેપારી ની દુકાન માં સાંજ ના સમયે ભયંકર આગ લાગતા આગ બુજાવવા ફાયર ફાઇટર ની મદદ લેવાઈ હતી સાંજ ના સમયે રાભડા રોડ ઉપર ભરાતી શાકમાર્કેટ ના ટ્રાફિક ના સમયે લાગેલ આગ થી ખૂબ મોટા પ્રમાણ માં રોડ ઉપર ભીડ એકઠી થઈ ગઈ હતી સ્થાનિક […]Continue Reading
અમરેલી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાવરકુંડલા નગર દ્વારા ગતરોજ તારીખ ૨૯-૧૦-૨૩ને રવિવારે પથ સંચલન યોજવામાં આવ્યું. જેમાં ૧૩૭ ની સંખ્યા ઉપસ્થિત રહી હતી. વ્યાયામ મંદિરે થી પ્રસ્થાન કરી નગરના મુખ્ય માર્ગો પર થઈને પરત વ્યાયામ મંદિર પહોંચ્યું. રસ્તામાં ઠેર ઠેર નગરજનો દ્વારા ભારત માતા કી જય ના ઘોષ સાથે સ્યંમ સેવકોના ખૂબ જ ઉત્સાહપૂર્ણ અને હર્ષ સાથે […]Continue Reading
અમરેલી
દામનગર નગરપાલિકા સંચાલિત શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ના પી ટી ટીચર ડી પી જાની સાહેબ અને વહીવટી કર્મચારી રાજેશભાઇ ડામોર સેવા નિવૃત થતા ભવ્ય વિદાયમાન સન્માન સમારોહ યોજાયો શિવકુંજ આશ્રમ અધેવડાના મહંત ગોપનાથ મંદિર ના ગાદીપતિ પૂજ્ય સીતારામબાપુ ની અધ્યક્ષતા સેવા નિવૃત થતા શિક્ષક સંસ્થા ના કર્મચારી ઓને આશીર્વચન પાઠવતા પૂજ્ય સીતારામબાપુ એ […]Continue Reading
અમરેલી
ભારતના ચૂંટણીપંચ દ્વારા તા.૦૧.૦૧.૨૦૨૪ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ જાહેર કરવામાં આવેલ છે. જેનો સમયગાળો તા.૨૭.૧૦.૨૦૨૩(શુક્રવાર) થી તા.૦૯-૧૨.૨૦૨૩ (શનિવાર) નક્કી કરવામાં આવેલ છે. તા.૦૧.૦૧.૨૦૨૪ની સ્થિતિએ લાયકાત ધરાવતા ભારતના નાગરીકો મતદારયાદીમાં પોતાના નામની નોંધણી કરાવી શકશે તેમજ મતદારયાદીમાં નામ ધરાવતા મતદારો પોતાની વિગતોમાં Continue Reading
અમરેલી
  દિવ્યાંગતા ધરાવતા અંધ, બહેરા-મુંગા, અપંગ તેમજ રકતપિત તથા મંદબુધ્ધિવાળા કર્મચારીશ્રીઓ, સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ અને તેમને કામે રાખતા નોકરીદાતાઓ તથા તેમને નોકરીમાં થાળે પાડવા વિશિષ્ટ કામગીરી કરતાં પ્લેસમેન્ટ ઓફીસર માટે રાજ્ય કક્ષાના દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા – ૨૦૨૩ યોજાશે. આ સ્પર્ધામાં ભાગ લેવા હેતુસર અરજીપત્રકનો નમુનો ખાતાની Continue Reading