Home Archive by category અમરેલી (Page 573)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા શહેરમાં શિક્ષણ, સંસ્કાર, શિસ્ત સેવા અને ચારિત્ર્ય ઘડતરના ધામ સમા શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા મોતિયાના દર્દથી પીડાતા દર્દઓને ધ્યાનમાં રાખી તા- ૫-૧-૨૪ના રોજ શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજીની પાવન સ્મૃતિમાં ૩૨૩માં નેત્રકેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં વિરનગર હોસ્પિટલના સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરો દ્વારા ૧૪૫ જેટલા મોતિયાના દર્દીઓની તપાસ કરવામાં Continue Reading
અમરેલી
ગુજરાત સરકારીશ્રી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઈન સેવાઓમાં વધારો કરી, વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશનમાં જવુ ન પડે, અને ઘરે બેઠા ફરીયાદ કરી શકાય તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ મારફતે ફરીયાદ કરવા e-FIR ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે. જે અન્વયે પોલીસ મહાનિદેશક અને […]Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ- જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, […]Continue Reading
અમરેલી
ભાવનગરમાં શહેર કક્ષાની ‘કલા મહાકુંભ’ સ્પર્ધા આજે સંપન્ન થઇ છે. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ઉપક્રમે અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ભાવનગર દ્વારા મહાનગરપાલિકા કક્ષાએ તા. ૦૪ જાન્યુઆરી ૨૦૨૪ થી ૦૫ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ અલગ અલગ કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ કુલ ૯ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ […]Continue Reading
અમરેલી
 ગુજરાત રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષ સ્થાને અને રાજય શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલી  સ્થિત વિદ્યાસભા સંકુલ ખાતે શિક્ષણ વિભાગ જી.સી.ઈ.આર.ટી-ગાંધીનગર પ્રેરિત અને અમરેલી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના સંયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય રાજકક્ષા કલા ઉત્સવ કાર્યક્રમ-૨૦૨૪નો ઉદ્ઘાટન સમારોહ Continue Reading
અમરેલી
વર્ષ-૨૦૪૭ સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા‘ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા‘ અન્વયે અમરેલીના સોનારીયા મુકામે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને ‘વિકસિત Continue Reading
અમરેલી
 લાઠી તાલુકા મામલતદાર કચેરી ખાતે આગામી તા.૨૪ જાન્યુઆરી, ૨૦૨૪ને બુધવારના રોજ સવારે ૧૧ વાગ્યે લાઠી તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે. તાલુકા કક્ષાના પ્રશ્નો અને ફરિયાદો તા.૧૮ જાન્યુઆરી, ૨૦૨૪ સુધીમાં તાલુકા મથકે, લાઠી તાલુકા મામલતદારશ્રી,  લાઠી તાલુકા કચેરી, લાઠી જિ. અમરેલી ખાતે પહોંચતા કરવા. અરજીના મથાળે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અવશ્ય લખવાનું રહેશે. સામૂહિક કે નીતિ Continue Reading
અમરેલી
વિદ્યાર્થી જીવનમાં શિક્ષણ સાથે મૂલ્યોનું મહત્વ સમજાવવાના હેતુથી અમરેલી સ્થિત શાંતા બા ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે યોજાયેલા સમારોહમાં શિક્ષણ રાજ્ય મંત્રીશ્રીએ ધો.૧૧ અને ધો.૧૨ની વિદ્યાર્થિનિઓ સાથે શૈક્ષણિક અને જીવન ઘડતર બાબતે મુક્તમને સંવાદ કર્યો હતો. મંત્રીશ્રીએ પોતાના પ્રવચનમાં તેજસ્વિતા, વિનમ્રતા, આદર અને કેળવણી યુક્ત શિક્ષણ પ્રાપ્ત કરી મૂલ્ય આધારિત જીવન જીવવાનો Continue Reading
અમરેલી
અમરેલીનાયુવાનઅનેકર્મઠધારાસભ્યઅનેગુજરાતવિધાનસભાનાનાયબમુખ્યદંડકશ્રીકૌશિકવેકરિયાએપોતાનામતવિસ્તારનારસ્તાઓનાકામોતાત્કાલિકધોરણેમંજૂરથાયઅનેવરસાદથીનુકસાનપામેલારોડનારિકાર્પેટકરવાનાકામજલદીહાથધરાયએમાટેરાજયનામુખ્યમંત્રીશ્રીભૂપેન્દ્રભાઈપટેલનેભારપૂર્વકરજૂઆતકરેલ. જેઅન્વયેસરકારનામાર્ગઅનેમકાનવિભાગનાંપંચાયતહસ્તકનાઆકામમાટેરૂપિયા 1 કરોડ 25 લાખનીરકમસરકારદ્વારામંજૂરકરવામાંઆવીછે. Continue Reading
અમરેલી
સાવરકુંડલામાં આવેલ આહીર બોર્ડિંગ ખાતે ૧ લી જાન્યુઆરીના રોજ આહીર સમાજનું એક સંમેલન યોજાયું. જેમાં દ્રારકા આહીરાણી મહારાસમાં ભાગ લેનાર તથા સેવા આપનાર સ્યંમ સેવકોને દ્વારકાધીશના ધામમાંથી આવેલ શ્રીમદ્ ભાગવદ્ ગીતાની પ્રસાદી અર્પણ કરવામાં આવી.  તારીખ ૦૧/૦૧/૨૦૨૪ના રોજ સાવરકુંડલા આહીર બોર્ડિંગ ખાતે આહીર સમાજનું એક સંમેલન મળ્યું. જેમાં દ્વારકા આહીરાણી મહારાસમાં ભાગ લેનાર Continue Reading