Home Archive by category અમરેલી (Page 574)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા શહેરમાં નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસવી દોશી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે મતદાન જાગૃતિ અભિયાનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ તકે મામલતદાર ઓફિસના પ્રતિનિધિરૂપ  નરેન્દ્રભાઈ જોશી તથા  સતિષભાઈ પાંડે ઉપસ્થિત રહ્યા આ તકે શાળાના પ્રિન્સિપાલ બહેન  ઉષાબેન તેરૈયાએ મહેમાનોને અવકારીને મતદાન શા માટે જરૂરી છે.? જેવી  અર્થસભર માહિતી ભાવિ મતદાતા બહેનોને આપી તો વિદ્યાર્થીની બહેનોના Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં નેસડી રોડ વજલપરા ખાતે આવેલ રામજી મંદિરે તારીખ ૨૨-૧-૨૪ ને સવારે ૧૦ થી ૧૨ – ૩૦ વાગ્યા સુધી અયોઘ્યા ખાતે યોજાનારા શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું એલઈડી મોટા સ્ક્રીન પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આ નિમિત્તે દિવ્ય દર્શન મહા આરતી અને પ્રસાદનું આયોજન કરવામાં આવશે આ પ્રસંગે સર્વ ભકતજનોએ આ દિવ્ય મહોત્સવના દર્શનનો […]Continue Reading
અમરેલી
મન કી બાત દેશના સહુ નાગરિકો માટે કંઈક નવીન જ્ઞાન સાથે વિચારો વહેંચવાનું તેમજ શીખવાનું ઉત્કૃષ્ટ માધ્યમ બન્યું છે, ત્યારે જનતાના હૃદયની અનુભૂતિને વાચા આપતા આદરણીય પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી ના “મન કી બાત” કાર્યક્રમ સાવરકુંડલા સ્થિત અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ  સુરેશ પાનસુરીયા ના જનસેવા કાર્યાલય ખાતે મન કી બાત સંભાષણ નિહાળવા માટે આયોજન કરવામાં Continue Reading
અમરેલી
ચૂંટણી પંચની સુચનાનુસાર અને મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં તા.27 ઑક્ટોબરથી તા.09 ડિસેમ્બર, 2023 સુધી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 યોજાયો હતો. તા.27 ઑક્ટોબર, 2023ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી મુસદ્દા મતદાર યાદીમાં 2,51,54,900 પુરૂષ, 2,36,03,382 સ્ત્રી અને 1,427 ત્રીજી જાતિના મળી કુલ 4,87,59,709 મતદારો નોંધાયેલા હતા. તા.05 Continue Reading
અમરેલી
આગામી તા.૨૪ જાન્યુઆરી,૨૦૨૪ને બુધવારના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ બાબરા તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાશે. તાલુકા કક્ષાના પ્રશ્નો અને ફરિયાદો તા.૧૫ જાન્યુઆરી, ૨૦૨૪ સુધીમાં તાલુકા મથકે ધારી તાલુકા મામલતદાર કચેરી,  ખાતે પહોંચતા કરવા. અરજીના મથાળે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અવશ્ય લખવાનું રહેશે. ગ્રામ સ્વાગતના પ્રશ્નો ગ્રામ પંચાયત કચેરીથી કોમ્પ્યુટરમાં ઓનલાઈન દાખલ Continue Reading
અમરેલી
વર્ષ-૨૦૪૭ સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા‘ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા‘ અન્વયે અમરેલીના ખડ ખંભાળિયા અને શંભુપુરા મુકામે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાના Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામા ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા તા.૨૭/૧૨/૨૦૨૩ થી તા.૧૫/૦૧/૨૦૨૪ સુધી સ્પે. ડ્રાઈવનું આયોજન કરી, નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર […]Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં જાણીતા ગુનેગારો અને અસામાજીક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓઓ દ્રારા અમરેલી જિલ્લામાં ચોરી, લુંટ સહિતના મિલકત-સબંધી ગુન્હાઓ કરવાની ટેવ વાળા ઇસમો, કે જે નાગરિકોની […]Continue Reading
અમરેલી
ભાજપના રાજમાં ડિજિટલ ઇન્ડિયાના બણગા ફૂકવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી છે, છેલ્લા ૧૦ દિવસથી ખેડૂતો ૭/૧૨ તથા ૮-અ ઓનલાઇન કઢાવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ સર્વર ઠપ્પ હોવાથી ૭/૧૨ અને ૮-અ નીકળતા નથી, જેને લીધે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, ખેડૂતોને ખેતીવાડીમાં નવું વીજ કનેક્શન તથા સરકારી યોજનાઓનો લાભ લેવા માટે ફરજિયાત […]Continue Reading
અમરેલી
આજ રોજ ગુજરાત પ્રદેશ ભાજપ તેમજ અમરેલી જીલ્લા ભાજપના માર્ગદર્શન તળે સાવરકુંડલા તાલુકા ભાજપની કારોબારી મંડળ ધારાસભ્યશ્રીના “અટલધારા” કાર્યાલય પાસે પ્રમુખશ્રી જીવનલાલ વેકરીયાના અધ્યક્ષ સ્થાને તેમજ મંડળ પ્રભારી શ્રી મનોજભાઇ મહીડાની હાજરીમાં મળી હતી. આગામી લોકસભા ચુંટણીની તૈયારી કરવા માટે તેમજ સંગઠનને વધુ સક્રીય બનાવવા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા સ્વાગત Continue Reading