Home Archive by category અમરેલી (Page 576)

અમરેલી

અમરેલી
ગુજરાત સરકાર અને અમરેલી જિલ્લાના અગ્રણી ઉદ્યોગપતિ, પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામે હેતની હવેલી સ્થિત સ્થળે આગામી તા. ૧૫ નવેમ્બર થી ૨૫ નવેમ્બર-૨૦૨૩ સુધી ૧૦ દિવસીય ભવ્ય જળ ઉત્સવ-૨૦૨૩ યોજાશે. આજરોજ જિલ્લા કલેકટર શ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને હેતની હવેલી,દુધાળા ખાતે વિસ્તૃત બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેકટર Continue Reading
અમરેલી
સુરત મોટા વરાછા સવજી કોરાટ બ્રિજ નીચે આવેલા સ્મશાનના પાછળના ભાગમાં કોઈ ટીખળ ખોર દ્વારા અચાનક જ કચરો સળગાવી આગ લગાવવાની ઘટના બની હતી જે ઘટનાને  સિવિલ ડિફેન્સ, અમરોલી ડિવીઝનલ વોર્ડનના ધ્યાને આવતા પોતે ઘટનાનો તાગ લઇ રુબરુ તપાસ કરી તો એટલું બધું કચરું પ્રચન્ડ રીતે સળગતુ હતુ  કે ત્રણ દિવસ સુધી મોટા વરાછાના પુલ […]Continue Reading
અમરેલી
દીવાળી પછી આ અભિગમથી જીલ્લાના અન્ય તાલુકા મથકોએ સેવા કાર્ય ચાલું કરાશે – ડો. ભરત કાનાબાર હોસ્પીટલમાં દાખલ થયેલ દર્દીઓને તેમના સગાંઓને નાની મોટી ખાદ્ય સામગ્રી અને કેટલાંક સ્થળોએ તો ભોજન પહોંચાડવાનુ કામ કરતી સેવાકીય સંસ્થાઓ સમગ્ર ગુજરાતમાં કામ કરી રહી છે. પરંતુ, અમરેલીમાં ૨૪ × ૭ ગ્રુપ દ્વારા તેની સાથે સાથે દર્દીઓ સાથે ભાવાત્મક […]Continue Reading
અમરેલી
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓ દ્રારા તા.૧૫/૧૦/૨૦૨૩ થી તા.૩૧/૧૦/૨૦૨૩ સુધી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરત આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ […]Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી હરેશ વોરા સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ […]Continue Reading
અમરેલી
લાઠી શાળા આરોગ્ય વિભાગ ની સાફલ્ય ગાથા હાલ ના સમય માં નાની ઉંમર માં થતાં હૃદયરોગ ના બનાવો વધી રહ્યા છે ત્યારે લાઠી આરોગ્ય વિભાગ ની સાફલ્ય ગાથા પ્રેરણા રૂપ છે. લાઠી તાલુકા ના આંસોદર ગામ ના છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવાર ના નવમું ધોરણ ભણતા તેર વર્ષ ના કિશોર ને અચાનક માથાનો દુખાવો થઈ […]Continue Reading
અમરેલી
હાલ લીલીયા તાલુકા પંચાયતમાં બને પાર્ટીના ૮-૮ સભ્યો છે જેમાં બને માં સીઠ્ઠી નાખવામાં આવે જેમાં પ્રમુખમાં ભાજપ અને ઉપ પ્રમુખમાં કૉંગ્રેસના સભ્યની સીઠ્ઠી નીકળી જેથી પ્રમુખ મહિલા હોવાથી તેમને અલગ ચેમ્બર અને અંગત મદદનીશ તરીકે તેમના પતિ ની નિમણુંક કરી અને પોતે ગેરહાજર હોય તોય તેમના પતિ બધો વહીવટ કરી શકે તેવો લેટર  ટીડીઓ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલાનાં પ્રગતિશીલ ખેડૂત ગોવિંદભાઈ વલ્લભભાઈ નાકરાણી  પરિવાર દ્વારા કાગવડ ખાતે આવેલ પટેલ સમાજના કુળદેવી શ્રી ખોડિયાર માતાના ભવ્ય- દિવ્ય મંદીર ખોડલધામ ખાતે માતા ખોડિયારનાં ચરણોમાં મસ્તક ઝૂકાવવા અને ધ્વજારોહણ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે જે અંતર્ગત તારીખ ૨૮-૧૦ – ૨૩ ને શનિવારના  રોજ સાવરકુંડલાથી નાકરાણી પરિવાર દ્વારા ૫૦૧  માઈભક્તો સાથેનો સંઘ સ્પેશિયલ બસ દ્વારા Continue Reading
અમરેલી
સુરત ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ઓલ ઇન્ડિયા ઇન્ટરવ યુનિવર્સિટી ચેમ્પિયનશિપ ૬૧ કિલો કેટેગરી  ભડીંગદેવજી ચિરાગકુમાર સંજયભાઈ નું જયભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશિષ્ટ  સન્માન કરાયુ  ભડીંગદેવજી ચિરાગકુમાર સંજયભાઈગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ઓલ ઇન્ડિયા ઇન્ટરવ યુનિવર્સિટી ચેમ્પિયનશિપ ૬૧ કિલો કેટેગરી ધંધુકા તાલુકો જીલ્લો અમદાવાદ ભડીંગદેવજી ચિરાગકુમારસંજયભાઈ. રામાનંદી સાધુ Continue Reading