ગઈકાલ તારીખ ૨ – ૧-૨૪ના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યની મહાનગરપાલિકાઓ, પાલિકાઓ અને સત્તા મંડળોને પોતપોતાના વિસ્તારના લોકોની જનસુવિધાના કાર્યો કરી શકે તે માટે કરોડો રૂપિયાના ચેક અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાઈ ગયો તેમાં સાવરકુંડલા શહેરને પણ જનસુવિધાના કાર્યો માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે અને સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની હાજરીમાં Continue Reading


















Recent Comments