સાવરકુંડલા શહેરમાં આમ તો મકરસંક્રાંતિનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. લોકોમાં આ ઉત્સવને ઉજવવા માટે અનેરો થનગનાટ જોવા મળે છે. જો કે સમાજમાં અમુક પરિવારો એવા પણ છે જેને આ પર્વ આવે એટલે રોજગારી મેળવવાનો અવસર પ્રદાન થાય છે. પેટિયું રળવા માટે જીવનના અમુક આનંદની પળોનું બલીદાન આપવું પડે છે. એ સંદર્ભે જ્યારે […]Continue Reading



















Recent Comments