તા.૧૨/૧૦/૨૩ ને ગુરુવારના રોજ કબીર ટેકરી સાવરકુંડલા ખાતે પરમ પૂજય શ્રી નારાયણ સાહેબની અધ્યક્ષતામાં શરદ પૂનમ નિમિત્તે આધ્યત્મિક સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યકમના આયોજન અગે વિચારણા કરવામાં આવી હતી. આ નિમિત્તે શ્રી નારાયણ સાહેબ કહ્યું હતું કે, આધ્યાત્મ અને સાહિત્ય સમાજ જીવનને નવી દિશા આપશે. આ અંગે પૂજ્ય શ્રી નારાયણસાહેબ , શ્રી કાચા સાહેબ,શ્રી ઉદયભાઈ દેસાઈ, […]Continue Reading


















Recent Comments