Home Archive by category અમરેલી (Page 594)

અમરેલી

અમરેલી
તા.૧૨/૧૦/૨૩ ને ગુરુવારના રોજ કબીર ટેકરી સાવરકુંડલા ખાતે પરમ પૂજય શ્રી નારાયણ સાહેબની અધ્યક્ષતામાં શરદ પૂનમ નિમિત્તે  આધ્યત્મિક  સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યકમના આયોજન અગે વિચારણા કરવામાં આવી હતી. આ નિમિત્તે શ્રી નારાયણ સાહેબ કહ્યું હતું કે, આધ્યાત્મ અને સાહિત્ય સમાજ જીવનને નવી દિશા આપશે. આ અંગે પૂજ્ય શ્રી નારાયણસાહેબ , શ્રી કાચા સાહેબ,શ્રી ઉદયભાઈ દેસાઈ, […]Continue Reading
અમરેલી
ગત સપ્ટેમ્બર માસમાં અમરેલી જિલ્લાના સા.કુંડલા તાલુકાના SVS- ખાંભા કક્ષાએ વિજ્ઞાન મેળાનુંઆયોજન કરવામાં આવેલ જેમા વંડા હાઇસ્કૂલના વિજ્ઞાન શિક્ષકો શ્રી સંજયભાઇ ચૌહાણ,શ્રી લાલજીભાઇ કાપડીયા તેમજ શ્રી રોહીતભાઇ ઓઝાના માર્ગદર્શન હેઠળ વિધાર્થીની જોષી શિવાની તેમજ ત્રિવેદી સાક્ષીએ “ લર્નિંગ થ્રુ ઇન્ટરેકટીવ ગેમ્સ “ કૃતિ રજુ કરેલ હતી. જેમાં જ્ઞાન સાથે ગમ્મત દ્વારા અનેક વિષયોનો અભ્યાસ Continue Reading
અમરેલી
વેરાવળ લોહાણા બોર્ડીંગ ના વિશાળ ગ્રાઉન્ડ માં રવિવાર થી હજારો રધુવંશી ખૈલેયાઓ નવરાત્રી મહોત્સવ માં ઉમટી પડશે પ્રખ્યાત મ્યુઝીકલ ગ્રુપ, લોકપ્રિય કલાકારો સહીત અનેક વ્યવસ્થાઓ સાથે ૧૬ વર્ષથી ભવ્ય નવરાત્રી મહોત્સવ યોજાય છે ગીર સોમનાધ જીલ્લાના મુખ્યમથક વેરાવળમાં સૌથી મોટા જ્ઞાતિ ઉત્સવ માં ૧૦ દિવસ દરમ્યાન હજારો પરીવારો ઉમટી પડે છે. વેરાવળ શહેર માં બસ સ્ટેન્ડ સામે […]Continue Reading
અમરેલી
બગસરા બાળ કેળવણી મંદીર બગસરા ના ૯૩ માં સ્થાપના દિન પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય ગયો.  બાળ કેળવણી મંદીર બગસરા ના ૯૩ માં સ્થાપના દિન પ્રસંગે તથા  રેટીયા બારસ અંતગર્ત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન લાલચંદ કાકા ના બાળ મંદિર મા કરવામાં આવેલ. તેમાં બાળ મંદિર, શિશુકુજ વિદ્યામંદિર પ્રાથમિક શાળા, પન્ના પ્રદિપ બાળ સંસ્કાર કેન્દ્ર ,સ્લમ વિસ્તાર […]Continue Reading
અમરેલી
ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્ય થી તા.૧૧ ઑક્ટોબર  ૨૦૨૩ નાં રોજ ભાલ વિસ્તારનાં માઢિયા  ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ. જેમાં ૩૯૯  ગ્રામજનોની આરોગ્ય તપાસ, ચશ્મા વિતરણ કરવામાં આવેલ.. આ પ્રસંગે વાઘ બકરી ટી પ્રોસેસિંગ યુનિટ દવારા મળેલ મેડીકલ વેનનો વિશેષ ઉપયોગ થી બાળકોની લોહીમાં હિમોગ્લોબીન તપાસ કરી જરૂરિયાતમંદ Continue Reading
અમરેલી
રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજયના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશને વધુ અસરકારક બનાવવા હવે દૈનિક ધોરણે ખાસ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવશે.  જિલ્લામાં આગામી બે મહિના દરમિયાન સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે ઉપરાંત આગામી ૮ સપ્તાહ દરમિયાન દર રવિવારે થીમ આધારિત વિશેષ સ્વચ્છતા ઝુંબેશ પણ હાથ ધરાશે. તા. ૧૫ ઓક્ટોબર,૨૩ને રવિવારના રોજ ગ્રામ્ય અને શહેરી Continue Reading
અમરેલી
વર્ષ ૨૦૨૩-૨૦૨૪ માટે અમરેલી જિલ્લામાં બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાય યોજનાઓ જેમ કે, સરગવાની ખેતી, આંબાસજામફળમાં ફળ ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ,કમલમ ફળપાકની ખેતીમાં સહાય, કોમ્પ્રેહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ,ટીસ્યુકલ્ચર છોડ દ્વારા ખારેકની ખેતીમાં સહાય, ફળપાક પ્લાન્ટિંગ મટીરીયલ્સ, બાગાયતી પાકોના પ્રોસેસિંગના નવા યુનિટ, કોલ્ડ ચેઈન મેનેજમેન્ટ, ખેતર પરના Continue Reading
અમરેલી
ગત રાત્રીએ સાવરકુંડલાના બાઢડા મુકામે થયેલ  ટ્રેન અકસ્માતમાંના સ્થળ પર ૨૪ જેટલી ગાયો મૃત્યુ પામી  હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતા સાવરકુંડલામાં રેઢિયાળ રખડતી ગૌ માતાની સેવા માટે સદાય તત્પર એવા  શ્રીજી ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટને જાણ થતા તાત્કાલિક ટ્રસ્ટના ૩૫  થી ૪૦  કાર્યકર્તાઓ ત્યાં પહોંચી અને મોડી રાત્રી સુધી તમામ ગૌ માતાના મૃતદેહોને નગરપાલિકાના કેતનભાઇ […]Continue Reading
અમરેલી
ગરબા રમતી વખતે શું કરવું અને ન કરવું: • શું કરવું: o પર્યાપ્ત હાઇડ્રેશન જાળવો. o નિયમિત વિરામ લો. o જો તમે હાર્ટ પેશન્ટ છો, તો તમારા ડૉક્ટર પાસેથી ક્લિયરન્સ મેળવો. o જો તમને બીપી અથવા ડાયાબિટીસ હોય, તો ફિટનેસ એસેસમેન્ટ માટે હેલ્થ ચેક અપ કરાવો. o તમારી સહનશક્તિ વધારવા માટે નિયમિતપણે કસરત કરો અને […]Continue Reading
અમરેલી
દેશના યશસ્વી પ્રધાનમત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્રારા તા. ૩૦ જુલાઈ ૨૦૨૩ ના રોજ મન કી બાત કાર્યક્રમ દરમ્યાન દેશ માટે બલિદાન આપેલ આપણા વિર શહીદ પુરૂષો અને મહિલાઓના સન્માન માટે મેરી માટી, મેરા દેશ અભિયાનની જાહેરાત કરવામા આવેલ હતી. જેમા અમત કળશ યાત્રા અતગત સમગ્ર દેશના ખુણે ખુણેથી ૭૫૦૦ કળશોમા માટી લાવી દેશની રાજધાની દિલ્લી […]Continue Reading