Home Archive by category અમરેલી (Page 596)

અમરેલી

અમરેલી
સુરત આજે આશીર્વાદ માનવ મંદિર ધોરણ પારડી કામરેજ સુરત ના આંગણે પરમાર્થ ટ્રસ્ટ સંચાલિત માં સારસ્વતી ગૌશાળા સીતાપુર ના યુવાનો દ્વારા માનવ મંદિર ના સંચાલક એવા જેરામ ભગત ના ધર્મપત્ની ના શ્રાદ્ધ નિમિતે ધૂન રાખવામાં આવી અતિ ગંભીર ૨૫૦૦ થી વધુ મનોદિવ્યાંગો ને માનવ સમાજ પુનઃ સ્થાપિત કરી ચૂકેલ સંસ્થા આશીર્વાદ મામવ મંદિર ના જેરામ […]Continue Reading
અમરેલી
લાઠી ખાતે કિશોરી મેળા નું આયોજન “સશકત દિકરી – સુપોષિત ગુજરાત” થીમ અંતર્ગત લાઠી તાલુકા શાળા ખાતે કિશોરી મેળા નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં આરોગ્ય વિભાગ ના સ્ટોલ પર કિશોરીઓના સ્વાસ્થ્ય સંબંધી આરોગ્ય કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર આર. મકવાણા, સી ડી પી ઓ  કાશ્મીરાબેન ભટ્ટ, અને નાયબ […]Continue Reading
અમરેલી
એ કાળમુખી ટ્રેન ગમખ્વાર અકસ્માતનું નિમિત્ત બની.. અરેરાટી વ્યાપી જાય તેવી દુર્ઘટના. એક નહીં, બે નહીં, ત્રણ નહીં, વીશ થી વધુ ગાયોની જીંદગી ક્ષણભરમાં વિલુપ્ત થઈ. એ ગાયોના પણ પરિવાર હશે. કોઈના વાછરડાં પણ પોતાના સ્વજનની રાહ જોઈ રહ્યા હશે. તેના મનમાં પણ સવાલ ઉઠતાં હશે કે હજુ મા કેમ નથી આવી? આવી દુર્ઘટનાને નિવારવા […]Continue Reading
અમરેલી
શ્રી મહાપ્રભુજી બેઠકજી ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા  આપશ્રીની આજ્ઞાથી દાનમનોરથ તેમજ સમુહ માળા પહેરામણી  મનોરથ આયોજન કરવામાં આવેલ હતું જેમાં સવારે ઘણા જ વૈષ્ણવો એ શ્રી પૂરૂષોતમલાલજી મહારાજશ્રી જનાના સાથે પધારેલા ને બ્રહ્મ સબંધ આપી ઘણા જ જીવોને શરણે લીધા હતા ત્યાર બાદ રાજભોગ સમયે શ્રી મહાપ્રભુજીને દાન મનોરથ ધરવામાં આવેલ હતો  ત્યાર પછી હજારો વૈષ્ણવોએ […]Continue Reading
અમરેલી
અમેરીકા સ્થિત,મૂળ સાવરકુંડલા ના શરદકુમાર તાપીદાસ પારેખ કે.ડી ન્યૂઝ અને આપડું કુંડલા દ્વારા સાવરકુંડલા તાલુકાની ગતિવિધિઓ તથા નવાજુનીના સંપર્કમાં રહેલાં છે, છેલ્લા કેટલાય સમયથી તેઓ બંને પ્રકાશનો નિયમિત જુએ છે, સ્વર્ગસ્થ શ્રી લલ્લુભાઈ શેઠ દ્વારા સ્થપાયેલ નૂતન કેળવણી મંડળ સાવરકુંડલાની અનેક સંસ્થાઓથી તેઓ માહિતગાર છે. તેમના ધર્મપત્નિ સ્વ. ચારુલતા બેન (બંધુ,પતુભાઇ કાણકીયાના Continue Reading
અમરેલી
અમરેલી શ્રી સરસ્વતી વિદ્યામંદિર (SSVM) અમરેલી ખાતે મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન  અંતર્ગત નગર સેવા સમિતિ અમરેલીના પ્રમુખ  શ્રી બીપીનભાઈ લીંબાણી  સદસ્ય શ્રી રમાબેન મહેતા-અરુણાબેન બામણીયા શ્રી નરેશભાઈ મહેતા શ્રી દિપકભાઈ દેથલીયા ની ઉપસ્થિતિ માં યોજાયેલ. શાળા પરિવાર દ્વારા આ યાત્રાનુ સ્વાગત આચાર્યશ્રી નીરૂબેન મહેતા તેમજ અંજનાબેન કારીયા તેમજ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કરી Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી […]Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી […]Continue Reading
અમરેલી
દિલ્હીમાં શહીદ સ્મારકના નિર્માણ હેતુસર માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દ્વારા ‘મારી માટી, મારો દેશ’ અભિયાનનું આહ્વાન કરવામાં આવ્યું છે. દેશભરમાં ચાલી રહેલા અભિયાન અંતર્ગત તા.11 ઓક્ટોબર 2023ને બુધવારે સવારે સાવરકુંડલા લીલીયા વિધાનસભા વિસ્તારના ધજડી, સાકરપરા, કૃષ્ણગઢ, ખોડિયાણા, ભમ્મર, મેરિયાણામાં અમૃત કળશ યાત્રા યોજાઇ હતી. વીરોને વંદન કરવાના Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આઇ.જી.  ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ અમરેલી જિલ્લામાં ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલા કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. […]Continue Reading