Home Archive by category અમરેલી (Page 598)

અમરેલી

અમરેલી
લાઠી તાલુકા માં તારફેન્સીગ યોજના ની ઓનલાઈન પોર્ટલ સાઈડ એક કલાક માં બંધ કરાયલાઠી ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ખેતર ફરતા તાર ફેન્સીંગની યોજના નું ઓનલાઈન સાઈડ ખોલવામાં તો આવી માત્ર એક કલાકની અંદર જ સાઈડ બંધ કરવામાં આવી આ પોર્ટલ બંધ થતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. જેની રજૂઆત ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ […]Continue Reading
અમરેલી
વર્ષ-૨૦૪૭ સુધીમાં દેશને ‘વિકસિત ભારત’ બનાવવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનના પગલે સમગ્ર દેશમાં ‘વિકસિત ભારત સંકલ્પ’ યાત્રા શરુ છે. આ યાત્રા દ્વારા કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓને રાજ્ય સરકારના માધ્યમથી જન જન સુધી લઈ જવામાં આવી રહી છે. આ કડીના ભાગરુપે અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાઓના ગ્રામ્ય Continue Reading
અમરેલી
અમરેલી એ.આર.ટી.ઓ. દ્વારા મોટર કાર અને ટ્રેક્ટર માટેની નવી સીરીઝ GJ 14 BD 0001 થી 9999 માટે ઈ-ઓકશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઈ-ઓકશન માટે ઓનલાઈન અરજી તા.૨૧.૧૨.૨૩ સાંજે ૪ વાગ્યાથી તા.૨૩.૧૨.૨૦૨૩ સાંજે ૪ વાગ્યા સુધીમાં કરી શકાશે ઉપરાંત બિડિંગ સમયગાળો તા. ૨૩.૧૨.૨૦૨૩ થી તા.૨૫.૧૨.૨૦૨૩ સુધી રહેશે. ઈ-ઓકશનનું પરિણામ તા.૨૫.૧૨.૨૦૨૩ના રોજ જાહેર કરવામાં આવશે. ઓનલાઈન ઈ-ઓકશનમાં ભાગ લેવા Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા નિયમિત અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. જિલ્લા રોજગાર કચેરી ખાનગી ક્ષેત્રના અમરેલી જિલ્લાના ખાનગી એકમ, આલ્ફા ઓટોલીંક એલ.એલ.પી. માટે ૨૦ થી ૪૦ વર્ષની વય મર્યાદા ધરાવતા ઉમેદવારોને ખાલી જગ્યાને અનુરુપ ધો.૧૨ પાસ, ડિપ્લોમા, આઈ.ટી.આઈ અથવા કોઈ પણ પ્રવાહમાં સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવનાર ઉમેદવારો Continue Reading
અમરેલી
જય ગરવી ગુજરાત સવિનય જણાવવાનું કે સાવરકુંડલા તાલુકાના ખેડૂતોને ખેતીના પિયત માટે સરકારશ્રીની સૌની યોજનાનું પાણી મળી રહે તે અનુસંધાને અગાઉ પણ પત્ર વ્યવહાર કરેલ છે. સરકારશ્રી દ્વારા મારી માંગણી અને ખેડૂતોના હિતને ધ્યાને લઈને શેલદેદુમલ ડેમમા આવતા દિવસોમાં સૌની યોજનાનાં પાણી ઠાલવવામાં આવનાર છે ત્યારે.  સાવરકુંડલાતાલુકામાં શેલદેદુમલ ડેમથી લઈને તાલુકાના પૂર્વ ભાગમાં અંદાજીત Continue Reading
અમરેલી
આ તકે સંસ્થાના વતી ભાવેશભાઈ સોઢા, રાજેશભાઈ માગરોળીયા, ભગીરથભાઈ ત્રિવેદી, ઘનશ્યામભાઈ રામાણી ઉપસ્થિત રહ્યા હતા.અમરેલી નાં જેસીંગપરા માં રહેતા સ્વ. શાંતાબેન બાલુભાઈ માંગરોળીયા નું અવસાન થતા તેમની પુણ્યસ્મૃતિ માં તેમના દીકરા વિજયભાઈ માંગરોળીયા દ્વારા મુકેશભાઈ સંઘાણી પ્રેરિત સારહી તપોવન આશ્રમ માં ૫૧૦૦ રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું તેમ સસ્થાની યાદીમા જણાવેલ છે.Continue Reading
અમરેલી
શ્રી કરજાળા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ક્રિનલબેને જી. સી. આર. ટી. ગાંધીનગર પ્રેરિત ઝોન કક્ષાની બાળવાર્તા સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું. જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત ઝોન કક્ષાની બાળવાર્તા સ્પર્ધામાં સાવરકુંડલાની શ્રી કરજાળા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ક્રિનલ કિશોરભાઈ ચૌહાણે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને સાવરકુંડલા તાલુકો – બી.આર.સી.- સી.આર.સી. અને સમગ્ર Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરનાં શાળા નંબર ૭ ના વિદ્યાર્થીઓ સૂર્ય નમસ્કાર સ્પર્ધા માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે સમૂહમાં સૂર્ય નમસ્કાર કરતાં જોવા મળ્યા. શાળા નંબર સાતના આચાર્યા શ્રી કંચનબેન કાથરોટિયા તથા શાળા પરિવાર બાળકોને સૂર્ય નમસ્કાર અને તેનાથી થતાં લાભોની રસપ્રદ વાતો પણ કરી. આમ તો ભારતીય સંસ્કૃતિમાં સૂર્યને શક્તિનું સ્વરૂપ સમજવામાં આવે છે અને આમ ગણીએ તો […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં આવેલા જલારામ મંદિર પાસે જુના સમયના મોળા પાણી ના નળ વાળી જગ્યા પાસે વોર્ડ નંબર 2 ના રહેવાસીઓ, યુવાનો, વિદ્યાર્થી ભાઈઓ, બહેનો માટે એક સુવિધા યુક્ત પુસ્તકાલય બનાવવાની સાવરકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રતીક નાકરાણીએ સાવરકુંડલા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી છે અને જણાવ્યું છે કે જો આ વિસ્તારમાં વિદ્યાર્થીઓ, યુવાનો […]Continue Reading
અમરેલી
આજનો યુગ જ્ઞાન પ્રાપ્તિનો છે. નોલેજ ઈઝ પાવર એ ઉક્તિને યથાર્થ કરવા માટે વાંચન અને મનન આ બંને કૌશલ્યોને સોળે કલાએ ખિલવવા માટે પણ શાંત ચિત રહે એવું સ્થાન જો કોઈ હોય તો બેશ્ લાયબ્રેરી જ ગણાય. આ બાબતને ધ્યાનમાં રાખીને સાવરકુંડલાના વોર્ડ નંબર ૨માં લાઇબ્રેરી બનાવવા ઉપપ્રમુખ નાકરાણીની નગરપાલિકામાં રજૂઆત.મોબાઇલ અને સોશ્યલ મિડિયાના વળગણને […]Continue Reading