Home Archive by category અમરેલી (Page 600)

અમરેલી

અમરેલી
અમરેલી તાલુકાનાં ચાડીયા ગામથી માળીલા ગામ સુધીનો ડામર રોડ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે તથા વાહન ચાલકોને વાહનોનું રીપેરીંગ ખર્ચ પણ વધુ આવે છે, ખરાબ રોડના કારણે દર્દીને લઈને જતી એમ્બ્યુલન્સ પણ સમયસર હોસ્પિટલે પહોંચી શકતી નથી પરિણામે દર્દીનો જીવ જોખમમાં મુકાય છે તથા ખરાબ રોડના કારણે […]Continue Reading
અમરેલી
દિલ્હી તા.૧૧ ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય તરફથી સમગ્ર ગુજરાતમાંથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયાને “જલપ્રહરી” એવોર્ડ માટે આમંત્રણ.ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સૌરાષ્ટ્રમાં અલગ અલગ જીલ્લામાં આવેલાં ચેકડેમ જે જર્જરિત થઈ ગયાં છે તેવા ૧૨૫ થી વધુ ચેકડેમ સંપૂર્ણ લોકભાગીદારીથી રીપેર, ઊંચા, ઊંડાં તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકાયેલ છે. અને Continue Reading
અમરેલી
સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને ગામેગામ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. લાભથી વંચિત હોય તેવા લાભાર્થીઓને “આપણો સંકલ્પ-વિકસિત ભારત” અંતર્ગત વિવિધ યોજનાકીય સહાયનો લાભ મળી રહે તે માટે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામાં Continue Reading
અમરેલી
પ્રથમ તબકકામા રૂા. ૮૫.૦૨ કરોડનુ સીવીલ કામનુ ટેન્ડર તા. ૨૨ ડીસેમ્બર ૨૦૨૩ ના રોજ ઓપન થશેઅમરેલીના લોકોની વષો જુની માગ અન્વયે સાસદ શ્રી નારણભાઈ કાછડીયાના પ્રયાસોના ફળ સ્વરૂપે જીલ્લા મથકે બ્રોડગેજ સુવિધા આવનારા દિવસોમા ઉપલબ્ધ થવાના આરે છે ત્યારે ખીજડીયા થી અમરેલી સુધી બ્રોડગેજ લાઈનના કામે પ્રથમ તબકકામા રૂા. ૮૫.૦૨ કરોડનુ સીવીલ વકનુ ટેન્ડર રેલ્વે […]Continue Reading
અમરેલી
ખેડૂતોના હિતમાં હંમેશા ખડે પગે રહીને કર્તવ્ય નિષ્ઠા પૂર્વ ફરજ બજાવતા સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઇ કસવાળાએ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર પાઠવીને ખેડૂતોના હિતમાં તાર ફેન્સિંગ યોજનાનો લક્ષ્યાંક વધારવાની માંગ કરી છે જેમાં સરકારશ્રી દ્વારા ખેડૂતોને પાક રક્ષણ માટે ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટેની સહાય યોજના જાહેર કરેલ છે આ યોજનાના લાભ માટે ખેડૂતોએ આઇ-ખેડૂત પોર્ટલ […]Continue Reading
અમરેલી
સારહિ તપોવન આશ્રમ ખાતે તેમનાં સ્વપ્ન – દ્રષ્ટા શ્રી મુકેશભાઈ સંઘાણી નાં સંકલ્પ અનુસાર બની રહેલા,તપોવન આશ્રમ નું નિર્માણ કાર્ય થાય ત્યાં સુધી દર રવિવારે ગાયત્રી યજ્ઞ કરવામાં આવે છે, તેમાં આજ રોજ તા.10/12/2023 નાં રોજ * સારહી પરિવાર નાં સભ્ય શ્રી જયદિપભાઈ વિઠલાણી નાં જન્મ દિવસ નિમિતે ગાયત્રી યજ્ઞ કરવામાં આવેલ જેમાં સહ પરિવારને   […]Continue Reading
અમરેલી
પે સેન્ટર શાળા નંબર એક સાવરકુંડલા ખાતે તારીખ ૧૧ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ મહા કવિ સુબ્રહ્મણીયમ ભારતીના જન્મ જયંતી નિમિત્તે ભાષા ઉત્સવની ખૂબ જ સુંદર ઉજવણી થઈ હતી .”માય સિગ્નેચર ઈન માય મધર ટંગ” થીમ આધારિત ગ્રીન બોર્ડ પર મોટા પ્રમાણમાં વાલીઓ અને વિદ્યાર્થીઓની  સહી લેવામાં આવી .આ તકે મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા […]Continue Reading
અમરેલી
નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી. કાણકીયા આર્ટસ અને શ્રી એમ. આર. સંઘવી કોમર્સ કોલેજ ખાતે શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના સહયોગથી એક્યુપ્રેશર પદ્ધતિ દ્વારા સારવાર અંગે સેમિનારનું આયોજન થયેલ. એક્યુપ્રેશર સેમિનારની શરૂઆત સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવેલ. ત્યારબાદ કોલેજના પ્રિ.ડો.એસ.સી.રવિયાએ પ્રાસંગિક ઉદબોધન કરી જય ભગવાન એક્યુપ્રેશર સર્વિસ- મુંબઈથી પધારેલ સેમિનારના મુખ્ય Continue Reading
અમરેલી
કુછ ઉમ્ર કે લિહાઝ, કુછ દર્દ કે મારે હૈ, હૈ જિંદગી કી આખરી પાયદાન પર, ફિર ભી હમ ન બેચારે હૈ. કરવટ બદલ સકતે હૈ તખ્તનશીનોં કી, હૌંસલા બુલંદ ઐસા અભી ભી દિલમેં હમારે હૈં. –“પાંધી સર” આમ તો વરિષ્ઠ નાગરિક અર્થાત્ જીંદગીની ઢળતી સંધ્યાનો મુકામ.. કેટલાય સુખ દુખ અને સમસ્યાઓ સાથે ઝઝૂમીને એ અનુભવનું […]Continue Reading
અમરેલી
૫.પૂ. અંશાવતાર દાન મહારાજ ની ધ્વજા ફર ફરે છે પ્રજાના ફરફરાટ સાથે પૂજ્ય શ્રી ના આશીવાદ વરસે છે એવા અમરેલી જિલ્લાના ઘલાલા નામના પંખીના માળા જેવા ગામમાં મહાન વિદ્વાન ફરી કથાકાર પરમ પૂજ્ય છગનબાપા અને ચંપાબા સાદગી ભર્યું અને ભક્તિમય જીવન ભિતત કરે છે તેમના આંગણે (મરકારી તારીખ) 1 /06/1949 ના રોજ સોનાની સૂરજ ઉગ્યો […]Continue Reading