Home Archive by category અમરેલી (Page 601)

અમરેલી

અમરેલી
લાઠી તાલુકા માં પોલિયો નાબુદી અભિયાન નો આરંભસ્પેશ્યલ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે અંતર્ગત લાઠી સિવિલ હોસ્પિટલ માં પોલિયો બુથ નું ઉદ્ઘાટન પદાધિકારીઓ દ્વારા કરાયું હતું. સ્થાનિક અગ્રણી ઓના વરદહસ્તે શિશુઓ ને પોલિયોના ટીપા પીવડાવ્યા હતા. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝશન ના પ્રતિનિધિ ડો. કૌશલ સોલંકી એ લાઠી તાલુકા ના આંસોદર, ભિંગરાડ, લાઠી વગેરે ગામો ના બુથ ની […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં રાષ્ટ્રીય પોલિયો નાબુદી અભિયાન કેમ્પિયન નો અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ ભરતભાઇ સુતરિયા ના હસ્તે પ્રારંભ કરાયો તા.૧૦/૧૨/૨૩ શહેર ના અલગ અલગ સાત વિસ્તારો માં બુથ ત્રણ ટ્રાંજીસ પોલિટ ઉપર ૧૭૭૧ શિશુ ઓને પોલિયો ના બે ટીપાં પીવડાવી સુરક્ષિત કરાશે લાઠી તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ રાકેશભાઈ સોરઠીયા જ્યંતીભાઈ નારોલા સતિષગિરી ગોસ્વામી સહિત સ્થાનિક […]Continue Reading
અમરેલી
આમ તો જેણે કોલેજકાળથી જ રાજકીય ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન મજબૂત કર્યું છે તેવાં સાવરકુંડલાનાં બ્રહ્મસમાજનાં અગ્રણી અને ભાજપ સાથે વર્ષોથી સંકળાયેલા શહેરનાં નાનાં માણસોને સાથે લઈ ચાલનાર શરદભાઈ પંડ્યાનો આજરોજ જન્મ દિવસ હોવાથી શહેરનાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ શુભકામના પાઠવી રહ્યા છે. તેમનો સ્વભાવ ખૂબ જ મિલનસાર હોવાથી શહેરનાં  લોકોનાં પ્રશ્નોને પણ ખૂબ જ નજીકથી […]Continue Reading
અમરેલી
સંસ્કૃતભારતી ગુજરાત દ્વારા ‘संस्कृतगौरवपरीक्षा’ પ્રકલ્પ ચાલી રહ્યો છે. તેમાં વિવિધ પરીક્ષાઓનું આયોજન પ્રતિવર્ષ થાય છે. સંસ્કૃતિ પ્રેમીઓને જણાવતાં ખૂબ જ આનંદ થાય છે કે આ અંતર્ગત તા.૯ ડીસેમ્બરના રોજ શ્રી પી.પી.એસ.હાઇસ્કૂલ-વંડામાં સમગ્ર સમાજ માટે ખુલ્લા મૂકાયેલ આ પ્રકલ્પને સાર્થક કરવા શાળાના સંસ્કૃત શિક્ષીકા શ્રી નીતાબેન ભટ્ટ તેમજ શ્રી જગજીવનભાઇ ગજેરા દ્વારા સંસ્કૃત Continue Reading
અમરેલી
કુછ દર્દ ઐસે હોતે હૈ. જો મિટકર ભી નહીં મિટતેં. આઁસાન હોતા  દર્દ કો ભગાના અગર હમ ઈનકી નસ નસ સે વાકિફ હોતે. –“પાંધી સર”સાવરકુંડલા શહેરમાં આરોગ્ય ક્ષેત્રે અનેરી ઓળખ પ્રસ્થાપિત કરનાર શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે જય ભગવાન એક્યુપ્રેશર સર્વિસ મુંબઈના સંયુક્ત ઉપક્રમે એક્યુપ્રેશર દ્વારા નિશુલ્ક સારવાર તથા પ્રશિક્ષણ શિબિરનું આયોજન તારીખ ૯ થી […]Continue Reading
અમરેલી
દામનગર આસોદર પ્રાથમિક શાળા ના ૫૦ છાત્રો એ સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપી દામનગર ના આસોદર પ્રાથમિક શાળા ના ૫૦  વિદ્યાર્થી સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપી.સંસ્કૃત ભારતી ગુજરાત દ્વારા આયોજીત સંસ્કૃત ગૌરવ પરીક્ષા છેલ્લા ૧૯ વર્ષથી આયોજન  કરવામાં આવે છે ત્યારે આ વર્ષે  તા.૦૯/૧૨/૨૩ ને શનિવાર ના રોજ સંસ્કૃત ગૌરવ પરીક્ષા લેવામાં આવેલ.જે પરીક્ષામાં આંસોદર પ્રાથમિક શાળાના […]Continue Reading
અમરેલી
જૈન આચાર્ય લોકેશજીને અયોધ્યામાં રામ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું.આચાર્ય લોકેશજી શ્રી રામ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેશે.‘વિશ્વ શાંતિ કેન્દ્ર’ અને ‘અહિંસા વિશ્વ ભારતી’નાં સ્થાપક આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત જૈન આચાર્ય લોકેશજીને ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ નાં રોજ અયોધ્યામાં આયોજિત શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવાનું Continue Reading
અમરેલી
સાવરકુંડલા મનોરોગી આશ્રમ માનવમંદિરે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી મુલાકાતે.સાવરકુંડલા થી પાંચ કિલોમીટર હાથસણી રોડ ઉપર આવેલ મનોરોગી આશ્રમ માનવ મંદિરની મુલાકાતે આજે દેશના દિગ્ગજ સહકાર નેતા અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી એ મુલાકાત લીધી હતી આશ્રમના ભક્તિરામ બાપુ એ અને દિનુ બાપુએ દિલીપભાઈ સંઘાણીનું સ્વાગત કર્યું હતું. માનવ મંદિરની ૬૪ જેટલી બહેનો સાથે વાતચીત કરી […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ખેડૂતોના હામી ગણાતા ભગવાનબાપા કસવાળા એટલે જેમના માર્ગદર્શન અને આશીર્વાદથી આજે ભાજપના દિગ્ગજ દિલીપ સંઘાણી, પુરુષોત્તમ રૂપાલા જેવા નેતાઓ પ્રેરણા સ્ત્રોત માની રહ્યા છે તેવા ભગવાનબાપા કસવાળાની જન્મભૂમિ આદસંગ ગામને આજે ત્રિવિધ કાર્યક્ર્મ યોજાઈ ને ગામને સુશોભિત કરવાનું સુંદર કાર્ય ધારાસભ્ય મહેશ કસવાળાના વરદહસ્તે સંતોના સાનિધ્યમાં સાંસદ ની Continue Reading
અમરેલી
રાજ્ય સરકાર રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત ‘સૂર્ય નમસ્કાર સ્પર્ધા-૨૦૨૩’ નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. વધુમાં લોકો સુધી યોગ અને તેનું મહત્વ શું છે તે માહિતી અને વિગતો પહોંચે, નાગરિકો યોગ કરતાં થાય, યોગ વિશે જાગૃત્તિ આવે, બહોળા પ્રમાણમાં યોગનો પ્રચાર-પ્રસાર Continue Reading