Home Archive by category અમરેલી (Page 601)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ  દ્વારા મોતિયાના દર્દથી પીડાતા દર્દઓને ધ્યાનમાં રાખી તા- ૬/૧૦/૨૦૨૩ ના રોજ શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજીની પાવન સ્મૃતિમાં ૩૨૦ માં નેત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિરનગર હોસ્પિટલના સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરો દ્વારા ૧૬૬  જેટલા મોતિયાના દર્દીઓની તપાસ કરવામાં આવી, જેમાંથી કુલ ૨૩ જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂર Continue Reading
અમરેલી
ગતરોજ સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે મારી માટી મારો દેશ અભિયાન  અંતર્ગત દિલ્હી ખાતે બનનાર શહીદ સ્મારકના નિર્માણ માટે ઘરે ઘરે જઈને માટી એકત્રિત કરવાના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું અને આ તકે સાવરકુંડલા તાલુકા ભાજપના મહામંત્રી અને ઈન્ચાર્જ નિતીનભાઈ નગદીયા, વિજપડી ગામના સરપંચ શ્રી ભરતભાઈ ગીગૈયા, પ્રદેશ યુવા ભાજપના કારોબારી સદસ્ય શ્રી વિજયજી ચાવડા, બક્ષીપંચ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ખાતે રહેતા અને અમરેલી જીલ્લા કાઠી ક્ષત્રીય સમાજના યુવા અગ્રણી તેમજ સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ખાતે એગ્રી બિઝનેસ સેન્ટરના ઓનર હંમેશા ખેડૂતો માટે તત્પર રહી દવા, બિયારણ, ખાતર પોતાના ગોડાઉન ખાતેથી પુરૂ પાડતા તેમજ અમરેલી જીલ્લામાં કોન્ટ્રાક્ટર તરીકે નામના મેળવનાર સંજયભાઈ ખુમાણ મોટાઝીંઝુડાનો આવતીકાલે જન્મ દિવસ હોવાથી સમગ્ર ગુજરાતમાં વસતા Continue Reading
અમરેલી
“માનવસેવા એજ પ્રભ સેવા”ને માનનારા શ્રી રમુદાદાનો જન્મ ઈ.સ.૧૯૩૭ માં પોષ વદ આઠમના રોજ સાવરકુંડલામાં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ કાનજીભાઈ માધવાણી અને માતાશ્રીનું નામ દિવાળીબેન હતું. તેમને વારસામાં માતા-પિતા પાસેથી ઉચ્ચસંસ્કારોનું સિંચન થયું હતું. તેમને બાળપણથી જ સાધુ-સંતોની સેવા કરવી ગમતી હતી. તેઓ વિદ્યાર્થીકાળ દરમ્યાન મિત્રોને લઈ ગામના તમામ દેવસ્થાનોના દર્શને Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ખાતે રહેતા અને અમરેલી જીલ્લા કાઠી ક્ષત્રીય સમાજના યુવા અગ્રણી તેમજ સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ખાતે એગ્રી બિઝનેસ સેન્ટરના ઓનર હંમેશા ખેડૂતો માટે તત્પર રહી દવા, બિયારણ, ખાતર પોતાના ગોડાઉન ખાતેથી પુરૂ પાડતા તેમજ અમરેલી જીલ્લામાં કોન્ટ્રાક્ટર તરીકે નામના મેળવનાર સંજયભાઈ ખુમાણ મોટાઝીંઝુડા નો આવતીકાલે જન્મ દિવસ હોવાથી સમગ્ર ગુજરાતમાં વસતા Continue Reading
અમરેલી
ર થી ૮ ઓક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભારત સરકારના આઝાદીકા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત ધારી ગીર પૂર્વના ડી. સી. એફ રાજદિપસિંહ ઝાલા તેમજ સાવરકુંડલા નોર્મલ રેન્જ આર.એફ.ઓ પી.એન. ચાંદુ ના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા તાલુકાની છેવાડાની ગ્રામ્ય વિસ્તારની હાઈસ્કૂલ તથા પ્રાથમિક શાળાઓમાં તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી સાવરકુંડલા પે.સેન્ટર Continue Reading
અમરેલી
સાવરકુંડલા પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી ધારાબેન ભાલારા ના અધ્યક્ષ સ્થાને સરકારના તમામ પ્રભાગો ની સંકલન બેઠક યોજાઇ હતી. જેમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ની સૂચના અનુસાર અને શહેર ભાજપ ના માર્ગદર્શન તળે સાવરકુંડલા ની સુખાકારી માટે સંકલન સમિતિ ના સભ્ય નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી અને શહેર ભાજપ મહામંત્રી રાજેશભાઇ નાગ્રેચા દ્વારા સંકલન બેઠકમાં મુદ્દાઓ રજૂ […]Continue Reading
અમરેલી
 જિલ્લા સેવા સદન અમરેલી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને ખેલ મહાકુંભ ૨.૦ રજીસ્ટ્રેશનને લઈને તા. ૦૬.૧૦.૨૦૨૩ના રોજ બેઠક યોજાઈ હતી. ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત અમરેલી જિલ્લાને રજીસ્ટ્રેશને લઈ કુલ ૧ લાખ ૮૦ હજારથી વધુનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. આ લક્ષ્યાંક પૂર્ણ થાય અને જિલ્લામાંથી વધુમાં વધુ ખેલાડીઓ ભાગ લે તે માટે જિલ્લા કલેક્ટરશ્રી અજય […]Continue Reading
અમરેલી
ઓક્ટોબર-૨૦૨૩નો લાઠી તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૫ ઓક્ટોબર, ૨૦૨૩ને બુધવારના રોજ સવારે ૧૧ વાગ્યે લાઠી તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાશે. તાલુકા કક્ષાના પ્રશ્નો અને ફરિયાદો મોડામાં મોડા તા.૧૮ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ બપોરે ૩ વાગ્યા સુધીમાં લાઠી તાલુકા મામલતદાર કચેરી ખાતે રુબરુ અથવા ટપાલ મારફતે મળી જાય તે રીતે પહોંચતા કરવા. સામુહિક કે નીતિ વિષયક પ્રશ્નો […]Continue Reading
અમરેલી
 આગામી તા.૧૫ ઓક્ટોબરના રોજ અમરેલી શહેરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ની પ્રિલીમીનરી પરીક્ષા શહેરની વિવિધ શાળાઓમાં યોજાવાની છે. શહેરના ૧૮  પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ રીતે, પારદર્શિતા સાથે પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ  થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આગામી Continue Reading