Home Archive by category અમરેલી (Page 603)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા માર્કેટ યાર્ડ ખાતે આજરોજ મગફળી અને કપાસના લગભગ ભાવ સરખા રહ્યાં.. ભાવમાં થોડો ઘણાં ફર્ક જ રહ્યો. આજરોજ માર્કેટ યાર્ડ ખાતે મગફળી જીણી ૧૨૦૦ થી ૧૩૪૧ અને મોટી ૧૨૫૧ થી ૧૪૫૧ રૂપિયે વેચાણ થઈ કુલ જથ્થો ૫૧૧૦ મણ જ્યારે કપાસ ૧૨૫૦ થી ૧૪૪૧ ના ભાવે વેચાય કપાસની કુલ આવક ૪૬૦૦ મણ થયેલ જોવા મળેલ. […]Continue Reading
અમરેલી
અહીં કોલેજ રોડ પર આવેલ બ્રહ્મપુરી ખાતે ગતરોજ રાત્રે ખૂબ જ ધામધૂમથી ઉત્સાહપૂર્ણ માહોલમાં સોશિયલ મીડિયામાં ખજૂરભાઈ નામથી જાણીતા લોકપ્રિય નીતીનભાઈ જાની અહીં સાવરકુંડલા વાજતે ગાજતે જાન લઈને પરણવા પધારેલ..મૂળ દોલતીના હાલ સાવરકુંડલા રહેતા કિશોરભાઈ અમૃતલાલ દવેની સુપુત્રી ચિ. મીનાક્ષી દવેના લગ્ન બારડોલી નિવાસી સ્વ. પ્રતાપરાય અંબાશંકર જાનીના સુપુત્ર નિતીન (ખજૂરભાઈ ફેમ) સાથે Continue Reading
અમરેલી
ચૂંટણી સમયે અનેક વાયદા વચનો આપીને ભોળી પ્રજાના હર્દયમાં મત માટે રાજકારણ રમતા રાજકીય પંડિતો ચૂંટણી પત્યા બાદ હવામાં હવાઈ કિલ્લા કે પછી હથેળીમાં ચાંદ બતાવાની વાતો કરનારા રાજકીય મહાનુભાવો માંથી અલગ માટીનો માણસ અને કામનો માણસ સાબિત થયેલા મહેશ કસવાળા વિધાનસભાની ચૂંટણી લડવા સમયે આપેલા વચનોની બારીકાઇ થી કામ કઢાવવાની કુનેહ અને કર્તવ્ય નિષ્ઠાને […]Continue Reading
અમરેલી
દામનગર ગઢપુર ગોપીનાથ દેવ મંદિર સંસ્થાન ના વિદ્વાન સંતો ની ઉપસ્થિતિ માં ધર્મકુળ આશ્રિત સમસ્ત સતસંગ સમાજ દામનગર આયોજિત શનિવાર સતસંગ મંડળ ના સમસ્ત હરિભક્તો દ્વારા દિવ્ય શાકોત્સવ.એવમ સતસંગ સભા યોજાશે પ પૂ ભાવિ આચાર્ય મહારાજ ની નિશ્રા માં બુધવારે દિવ્ય શાકોત્સવ અને સતસંગ સભા માં વરિષ્ઠ સંતો શાસ્ત્રી સ્વામીશ્રી  ઘનશ્યામવલ્લભદાસજી ની ઉપસ્થિતિ માં માગશર […]Continue Reading
અમરેલી
અમરેલી ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમરે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ની મહિલા પ્રત્યે અન્યાયી નીતિરીતિ સામે આક્રમક  રાષ્ટ્રીય મહિલા કોશમાં અન્ય રાજ્યોને કરોડોની ફાળવણી, ગુજરાતની મહિલાઓને ઠેગો તે અંગે પ્રત્યાઘાત આપતા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ, અમરેલી જિલ્લા પંચાયત પુર્વ પ્રમુખ જેનીબેન ઠુમ્મરે જણાવ્યું હતું કે, મહિલાઓના ઉત્કર્ષની યોજના અંગે વાતો Continue Reading
અમરેલી
ગુજરાતમાં ચોતરફ નકલીની ભરમાર વચ્ચે ફરી એક વખત ઝડપાયો છે શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો. જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી મોટા પાયે શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી ઝડપાયું હતુ. ર્જીંય્ તેમજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે સંયુક્તપણે દરોડા પાડ્યા છે. આ દરમિયાન ૨૦ ઘીના ડબ્બા અને ૧૭ મોટી બરણીઓ મળી આવી છે. તંત્રએ કુલ ૫૫૫ કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો […]Continue Reading
અમરેલી
આજરોજ તા. ૦૮/૧૨/૨૦૨૩ ના રોજ ૫.ગુ.વિ.કં.લિ., પેટા વિભાગ કચેરી ના ઉપક્રમે શ્રી કલાપી વિનય મંદિર – લાઠી ખાતે “ ઉર્જા બચત અને વિજ સલામતી” અંગે બાળકો માં જાગૃતતા લાવવા ના શુભ હેતુસર એક સેમીનાર નું આયોજન કરવામાં આવેલ. સેમીનાર માં નાયબ ઈજનેર (સં×નિ) શ્રી એમ.એમ. કડછા સા. ની તેમજ શ્રી કલાપી વિનય મંદિર -લાઠી ના […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં સી.એન.જી. પંપ કાર્યરત ન હોવાને લીધે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહેલ છે. સ્થાનિક લોકોને ગેસ ફીલીંગ માટે અમરેલી અથવા તો શેલણા ગામ સુધી ના છૂટકે જવું પડે છે. પેટ્રોલ-ડીઝલની તુલનાએ સી.એન.જી. માં પ્રદુષણ ઓછું થતું હોય લોકો મોટા ભાગે સી.એન.જી. વાળુ વાહન પસંદ કરતા હોય છે. તેમજ પેટ્રોલ-ડીઝલની સરખામણીએ સી.એન.જી. […]Continue Reading
અમરેલી
અમરેલી માં આયુર્વેદિક સીરપ નો જથ્થો વેચવાના પોતાના કબ્જામાં રાખવાના ગુન્હા માં જામીન મજૂર કરાવતા એડવોકેટ એ એમ નકવી તેમજ  એડવોકેટ સંદીપ પંડ્યાઅમરેલી તાલુકા પોલીસ સ્ટેશન માં ગુનારજિસ્ટર નંબર 11193004230654/2023 થી આઈપીસી કલમ 336.34.120(B) 114 તથા પ્રોહીએક્ટ 65AE 81.83  દવાના હેતુ માટે ઉપયોગ માં લેવાતી અને કોઈપણ ડોકટર ના પ્રિસ્ક્રીપ્શન વગર આયુર્વેદિક સીરપ ની બોટલ […]Continue Reading
અમરેલી
મેંદરડા વિશ્વ દિવ્યાંગ દિવસ ઉજવણી  મેંદરડા તાલુકો બીઆરસી મેંદરડા રિસોર્સ રૂમ ખાતે… વિશ્વ દિવ્યાંગ દિવસ અને વિશ્વ માનસિક દિવ્યાંગ દિવસ ની ઉજવણી કરવામાં આવેલ… દિવ્યાંગજનો ના સ્વીકાર, સમાવેશ અને સુગમ્યયતા ની જનજાગૃતિ અર્થે મેંદરડા ની બજાર માં દિવ્યાંગ બાળકો ની આગેવાનીમાં લોકજાગૃતિ રેલી કાઢવામાં આવેલ, બાદ માં એકસપ્લોઝર માં દેવસ્થાન અને બાળઉધ્યાન ની મુલાકાત કરેલ Continue Reading