અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની આગામી બેઠક તા.૧૬ ડિસેમ્બર, ૨૦૨૩ ને શનિવારના રોજ યોજાનારી બેઠક મોકૂફ રાખવામાં આવી છે, તેમ નિવાસી અધિક કલેકટરશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.Continue Reading
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરુ છે. મતદાર યાદીમાંમતદાર તરીકે નોંધણી બાકી હોય તેવા વધુમાં વધુ મતદારોને મતદાર નોંધણી થાય તે માટે વિશેષ પ્રયાસો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લાના લાઠી સ્થિત ગાયત્રી ગુરુકૃપા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની નોંધણી કરાવવાની કામગીરી કરવામાં આવી હતી. મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવા અને બૂથ પર […]Continue Reading
વર્ષ-૨૦૪૭ સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. તા.૦૭ ડિસેમ્બર, ૨૦૨૩ સુધીમાં જિલ્લાના ૧૭૦ ગામડાઓના ૨૪,૬૩૭ નાગરિકોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યોજનાકીય વિગતો અને માહિતી મેળવ્યા હતા. Continue Reading
એન્જોય યોર એક્ઝામ માટે પેરેન્ટિંગ ફોર પીસ અને સમન્વય ટીમ દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ પરીક્ષા ના બોજ વિના સહજતા અને સરળતાથી માનસિક તાણ વગર પરીક્ષા આપી શકે તેના માટે વિવિધ આયામો, પેપર લખવાની પદ્ધતિ, પેપર જોનારની દ્રષ્ટિ, વિષય વાર અભ્યાસક્રમનું આયોજન સાથે શારીરિક અને માનસિક તૈયારી કેમ કરવી તે વાર્તા કથન અને […]Continue Reading
સાવરકુંડલા શહેરમાં શિક્ષણ, સંસ્કાર, શિસ્ત અને ચારિત્ર્યના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત સ્પોર્ટ્સમાં ગુજરાત સરકાર અંડર -19 બેઝ બોલ રમતમાં ભાઇઓની સ્પર્ધા ડીસા (બનાસકાંઠા) મુકામે રાજ્ય કક્ષાનું આયોજન જિલ્લા રમત ગમત અધિકારી શ્રી ગાંધીનગર દ્વારા થયેલ તેમાં અમરેલી જિલ્લાની ટીમમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા Continue Reading
સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત સ્પોર્ટ્સ માં ગુજરાત સરકાર અંડર -19 બેઝ બોલ રમત માં ભાઇઓ ની સ્પર્ધા ડીસા (બનાસકાંઠા) મુકામે રાજ્ય કક્ષા નું આયોજન જિલ્લા રમત ગમત અધિકારી ગાંધીનગર દ્વારા થયેલ. તેમાં અમરેલી જિલ્લા ની ટીમમાં સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા સંસ્થાની સમગ્ર સ્કૂલ ની ટીમ ગુજરાત રાજ્ય માં ત્રીજું સ્થાન મેળવ્યું છે. જેમાંથી […]Continue Reading
દેશમાં પ્રદુષણ નિયંત્રણ અર્થે સ્વદેશી બળતણ બાયોડીઝલની ઉપયોગીતાના પ્રોત્સાહન અર્થે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડિયાએ લોકસભા ગૃહમાં પ્રશ્ન ઉઠાવી પોતાના વિચારો રજુ કર્યા હતા. લોકસભા ગૃહમાં પ્રશ્નોતરી દરમિયાન સાંસદ શ્રી કાછડિયા એ જણાવેલ હતું કે, માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના નેતૃત્વ વાળી સરકાર દ્વારા દેશમાં સ્વદેશી બળતણ એટલે કે બાયોડીઝલના ઉપયોગને પ્રોત્સાહન આપવા Continue Reading
Recent Comments