અમરેલી જિલ્લાના વતની અને કેન્દ્રના મિનિસ્ટર પુરુષોત્તમભાઈ રૂપાલા ના ડમીપીએ બની અને ધમકાવવાની ઘટના સામે આવી છે.અમરેલી જિલ્લાના સાવરકુંડલા થી પાંચ કિલોમીટર દૂર હાથસણી રોડ ઉપર માનવ મંદિર મનોરોગી આશ્રમ આવેલો છે જ્યાં નિરાધાર અને રખડતા ભટકતા મનોરોગીઓ ને વિનામૂલ્યે દાખલ કરવામાં આવે છે. આશ્રમ ના ભક્તિ બાપુ અને વિશાળ સેવક સમુદાય અને ટ્રસ્ટીઓ દ્વારા […]Continue Reading


















Recent Comments