Home Archive by category અમરેલી (Page 609)

અમરેલી

અમરેલી
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજમાં પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે “સ્વચ્છતા એ જ સેવા” કાર્યક્રમ તારીખ ૩/૧૦/૨૩ ના રોજ એન.એસ.એસ વિભાગ અને સમગ્ર કોલેજ પરિવાર દ્વારા શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ક્લાસરૂમ,પ્રાર્થના ખંડ,કોલેજનું પટાંગણ વગેરેની સફાઈ કરી મેદાનને પ્લાસ્ટિક મુક્ત કર્યું જેમાં કાર્યકારી Continue Reading
અમરેલી
તા. ૨ જી ઓકટોબરના ગાંધી જયંતિ નિમિતે કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલાએ, અમરેલીના ૨૪ × ૭ ગ્રુપના સભ્યો સાથે અમરેલીના સીવીલ હોસ્પીટલના દર્દીઓને મળી તેના ખબર અંતર પૂછ્યા હતા. છેલ્લા કેટલાંક સમયથી ડો. ભરતભાઈ કાનાબારે તેમના મિત્રો અને સહકાર્યકરો સાથે મળી ‘દર્દીના હમદર્દ’ નામે એક નવતર અભિયાન શરૂ કર્યુ છે. જેમાં ગ્રુપના મેમ્બરો દર અઠવાડીયે એક […]Continue Reading
અમરેલી
અમરેલીના આંગણે ગણેશ પાર્ટી પ્લોટ -ખાતે વેપારી મહામંડળ દ્વારા આયોજિત બેઠકમાં નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા, લોકસેવક શ્રી મુકેશભાઈ સંઘાણી, અમર ડેરીનાં ચેરમેનશ્રી અશ્વિનભાઈ સાવલીયા, તેમજ વેપારી મહામંડળના આગેવાનો અને સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં વેપારી મહામંડળના પ્રમુખશ્રી બિરજુભાઈ અટારા, સારહી યુથ ક્લબના પ્રમુખ શ્રી મુકેશભાઈ સંઘાણી તથા વેપારી મહામંડળના સ્થાપક Continue Reading
અમરેલી
મહારાષ્ટ્રના નાંદેડ અને ગુજરાત ખાતે અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય ગત દિવસોમાં મહારાષ્ટ્રના નાંદેડ ખાતે સરકારી હોસ્પિટલની આસપાસના વિસ્તારમાં 24 લોકોના મૃત્યુ નોંધાયા છે.  આ દુઃખદ ઘટના બની છે તેમાં જે લોકોના મૃત્યુ થયાં તેમાં 12 નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. એ સિવાય અન્ય ૧૨ વ્યકિતઓના મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ […]Continue Reading
અમરેલી
લોકસેવક સંઘ સંચાલિત  લોકવિદ્યા મંદિર અને શ્રી નિવાસી અંધ વિદ્યાલય થોરડીમાં બીજી ઓક્ટોબર ૨૦૨૩ના રોજ ગાંધી સપ્તાહ જન્મજયંતી મહોત્સવનું આયોજન  કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધી જ્યંતી ૨૦૨૩ નિમિતે આજુબાજુના પાંચ ગામમાં સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં શાળાના સૌ બાળકો,  શિક્ષક ભાઈઓ – બહેનો તેમજ નવસર્જન ગ્રૂપ થોરડીના યુવાનો, સભ્યો જોડાયા હતા ત્યારબાદ Continue Reading
અમરેલી
અમૃત મહોત્સવ અંતર્ગત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજી દ્વારા સૈનિકોના સ્મારક માટે મારી માટી, મારો દેશ અભિયાનની શરૂઆત કરેલ છે જેમાં આજરોજ સાવરકુંડલા શહેર નાં. વોર્ડ નં- ૩ નાં બુથ નંબર – ૧૭૧ તથા બુથ નંબર ૧૮૮ માં શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રવિણભાઇ સાવજ તથા મહામંત્રી શ્રી રાજુભાઈ નાગ્રેચા, નગરપાલીકા સદસ્ય કમલેશભાઈ રાનેરા, જિલ્લા યુવા ભાજપ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલા માનવમંદિર ખાતે ગતરોજ ગાંધી જયંતિના પાવન દિવસેપીઠવડીના કનુભાઈ ભગવાનભાઈ સુહાગીયા દ્રારા રૂપિયા દોઢ લાખ જેવી કરીયાણાની ચીજવસ્તુઓ ભેટ તરીકે અર્પણ કરવામાં આવેલ. આ સંદર્ભે પૂજ્ય ભક્તિરામબાપુએ આશીર્વાદ સાથે ધન્યવાદ આપેલ.. આમ ખરાં અર્થમાં ગાંધીજીના પ્રિય ગીત વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે.. પર દુખે ઉપકાર કરે […]Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં તથા બહારના જિલ્લાઓમાં ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે અમરેલી જિલ્લામાં રહેતા આવા નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા […]Continue Reading
અમરેલી
અમરેલી નવલા નોરતાંની શરૂઆત છે.ત્યારે અમરેલી શહેરમાં વેલકમ નવરાત્રીનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તકે મહિલાઓ અને બાળકો વેલડ્રેસ પહેરી ગરબે ઘુમતાં જોવા મળ્યાં હતા.અમરેલી હીરામોતી ચોક માં પટેલ વાડી ખાતે વાઇબ્રન્ટ ગરબા ગ્રુપ ના આયોજક નિરાલીબેન નાગ્રેચા તથા ક્ષમાબેન ખખ્ખર દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ફક્ત મહિલાઓ અને બાળકો માટેનું ખાસ Continue Reading
અમરેલી
અમરેલી ગાંધીબાગ ખાતે પૂજ્ય બાપુ ને શ્રધ્ધા સુમન કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી ડી.કે. રૈયાણી, લાઠી બાબરાના પૂર્વ ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર તથા જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન ટેકુ ભાઈ વરું, જિલ્લા કિસાન સેલ પ્રમુખ સત્યમભાઈ મકાણી, ઓબીસી સેલ પ્રમુખ રમેશભાઈ ગોહિલ, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી શંભુભાઈ દેસાઈ ,રવજીભાઈ મકવાણા હાથ સે હાથ જોડો અભિયાન […]Continue Reading