Home Archive by category અમરેલી (Page 615)

અમરેલી

અમરેલી
શાળાનું નામ નેશનલ લેવલે પણ ગુંજતું કર્યું.૩૬મી સિનિયર નેશનલ બેઝબોલ રમતમાં ભાઈઓ અને બહેનોની ટુર્નામેન્ટ પંજાબના (સંગરૂર) ખાતે યોજાયેલ છે તેમાં ભારતના ૨૨ રાજ્યોની ટીમે ભાગ લીધેલ છે તેમાં ગુજરાતની ટીમ માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સાવરકુંડલા- લીલીયા વિધાનસભા (ગુજરાત બેઝબોલ એસોસીએશનના પ્રમુખ) નાં માર્ગદર્શન  હેઠળ અને અનિકેતભાઈ અને હર્ષાંગભાઈ ખોડાધરા (સેક્રેટરી ) અને વાઈસ Continue Reading
અમરેલી
આજનો યુગ એટલે આમ ગણીએ તો બુલેટ ટ્રેન જેવા ગતિમાન વાહનવ્યવહારનો યુગ..! જેટ ગતિનો યુગ. વંદે ભારત ટ્રેન જેવી ગતિમાન સગવડો હવે ભારત દેશ માટે નવી નથી. સીક્સ લેન જેવા મહાનગરોને જોડતાં રસ્તાઓ પર વાયુવેગે દોડતાં અદ્યતન હાઈટેક વાહનોવચ્ચે ક્યારેય કોઈ રસ્તા પર અશ્વ સવારી કરતું જોવા મળે ત્યારે કેવું લાગે? જો કે આ અશ્ર્વો, […]Continue Reading
અમરેલી
‘વિશ્વ શાંતિ કેન્દ્ર’ અને ‘અહિંસા વિશ્વ ભારતી’નાં સ્થાપક આચાર્ય ડૉ. લોકેશજીને નવી દિલ્હીનાં ઓ.પી.જે ઓડિટોરિયમ ખાતે આયોજિત ‘આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ઓન હ્યુમન રાઈટ્સ’ ખાતે ‘એન. એચ. આર. સી. સી. બી ઇન્ડિયા પ્રાઇડ એવોર્ડ – 2023’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પ.પૂ.આચાર્ય ડો.લોકેશ મુનિએ જણાવ્યું હતું કે, ‘આ સન્માન મારું નથી, ભગવાન મહાવીરના સિદ્ધાંતો અને […]Continue Reading
અમરેલી
ભૂખ્યાને ભોજન આપવું એ જ મહાદાન મનુષ્ય સાથે પશુ, પક્ષીનાં ભોજનની પણ ખેવના કરોભોજન એટલે કે ખોરાક એ દરેક મનુષ્ય તેમજ દરેક જીવંત પ્રાણીની પ્રથમ અને મહત્વપૂર્ણ જરૂરિયાત છે. આ વિશ્વમાં બધા જ માનવી બે વખતની રોટી કમાવવા માટે જ આખો દિવસ મહેનત કરતા હોય છે, જેથી તેનો પરિવાર ભૂખ્યો ન સૂવે. ભોજન વગર આ […]Continue Reading
અમરેલી
આપણી રોજબરોજની સવલતો જાળવી રાખવા તંત્રના કેટલાંક વિભાગના કર્મચારીઓ ખડે પગે ડયુટી કરતાં હોય છે, જેમાં વીજ વિભાગના ફિલ્ડમાં કામ કરતાં લાઈનમેનોની ભૂમિકા ખુબજ મહત્વની છે.આપણાં ઘર, દુકાનો અને ઓફિસોમાં વીજપુરવઠો અવિરતપણે ચાલું રહે તે માટે આ લાઈનમેનોને ઘણીવાર લાઈન રીપેર કરવા જોખમ ઉઠાવી ચાલું વીજપ્રવાહે કામ કરવું પડે છે. એમાં પણ મકરસંક્રાંતિ, દીવાળી જેવા […]Continue Reading
અમરેલી
આ અવસરે ઇફકો ના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ,નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા, અમર ડેરી ના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા, શ્રી ભદ્રેશભાઈ લાખાણી જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ બસિયા, નગર પાલિકા પ્રમુખ શ્રી બીપીનભાઈ લીંબાણી, કારોબારી ચેરમેન શ્રી મનીષભાઈ ધરજીયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી ભાવેશભાઈ સોઢા, મહામંત્રી શ્રી રાજેશભાઈ માંગરોલિયા, અમર ડેરી નાં મેનેજિંગ Continue Reading
અમરેલી
ગાગડીયા નદીના કાઠે જળ સરક્ષણને પ્રોત્સાહન મળે અને જિલ્લા પ્રવાસનને વેગ આપવા ૧૦-દિવસ આયોજીત જળ ઉત્સવમા ધોળકીયા ફાઉન્ડેશન-સુરતના સચાલક સવજીભાઈ ધોળકીયા, ગુજરાત પ્રદેશ ભાજપના પુર્વ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, જીલ્લા પચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરીયા ઉપસ્થિત રહયા હતા. રાજ્ય સરકાર- તથા * ધોળકિયા ફાઉન્ડેશન સુરતના સહયોગથી અમરેલી જિલ્લાના ગાગડિયા નદીના કાંઠે જળ સંરક્ષણના ભગીરથ કાર્યને Continue Reading
અમરેલી
ગુજરાતમાં જયારથી ભાજપનું શાસન આવ્યું ત્યારથી જ ખેડૂતોની કઠણાઈ બેસી ગઈ છે, ગુજરાતનો ખેડૂત દિન પ્રતિદિન દેવાના બોજ તળે ડૂબતો જાય છે ખેડૂતોની આવક અડધી થઈ ગઈ છે અને ખર્ચા ડબલ થઈ ગયા છે, આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે સંઘર્ષ કરતો જગતનો તાત સારા વર્ષની આશાએ પોતાનુ સમગ્ર જીવન પસાર કરી દેતો હોય છે, ચાલુ વર્ષે […]Continue Reading
અમરેલી
વર્ષ-૨૦૪૭ સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. તા.૨૭ નવેમ્બર, ૨૦૨૩ના રોજ જિલ્લાના ૧૦ ગામડાઓના ૮૯૨ નાગરિકોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યોજનાકીય વિગતો અને માહિતી મેળવ્યા હતા.       Continue Reading
અમરેલી
અમરેલી  કમોસમી વરસાદનાં કારણે ખેડુતો અને ખેતીને થયેલ નુકશાનનું વળતર આપવા પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ની મુખ્ય મંત્રી સમક્ષ માંગ કમોસમી વરસાદનાં કારણે ખેડુતોના રોકડીયા પાકને ભારે મોટું નુકશાન થયું છે. દેવામાં ડુબેલા ખેડુતને ફરી કુદરતે મોટો જટકો આપી મુશ્કેલીમાં મુક્યા છે. માવઠાનાં કારણે રોકડીયા પાકોમાં પોતાનું ગુજરાન ચલાવતા ખેડુતોની પરિસ્થિતિ ખુબજ ગંભીર બની છે. […]Continue Reading