Home Archive by category અમરેલી (Page 616)

અમરેલી

અમરેલી
અમરેલી ચીતલ મા ૯૯ મો નેત્ર નિદાન કેમ્પ નું યોજાય ગયો વિદ્યાભારતી ટ્રસ્ટ ચિતલ ચિતલઅને સંત શ્રી રણછોડદાસદાસ બાપુ ટ્રસ્ટ  હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે ચિતલ સરસ્વતી વિદ્યામંદિર ખાતે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના બ્રાન્ચ મેનેજર સુરેશભાઈ તળાવીયાનીઅધ્યક્ષતા  માં ૯૯ મોં નેત્ર નિદાન કેમ્પ મોતીભાઈ લક્ષ્મીકાંત્ત કાનાણી ના સહયોગથી યોજાય ગયો જેનું ઉદ્ઘાટન  અમરેલી તાલુકા Continue Reading
અમરેલી
સાવરકુંડલામાં ગોલ્ડ સ્ટાર હોમ નીડ્સ ઓર્ડર સપ્લાયર્સ નામની મદ્રાસી કંપની ગરીબ સામાન્ય મજૂર વર્ગના લોકોના અંદાજે બે કરોડ રૂપિયાની ઉઠાંતરી કરી ગુમ થઈ ગઈ છે. આજે ૩૦ દિવસો થયા છતાં પત્તો નથી. એસ.આઇ.ટી.નું ગઠન કરવા રાજ્યપાલને રજૂઆત કરવા એસ.ડી.એમ.ને આવેદનપત્ર અપાયું…આજથી બે મહિના પહેલા સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ ઉપર ગોલ્ડ સ્ટાર હોમ નીડ ઓર્ડર સપ્લાયર્સ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા ખાતે મળેલ કોંગ્રેસના સ્નેહમિલન કાર્યક્રમમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના યુવાન નેતા અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના નવા ડાયરેકટર હાર્દિકભાઈ કાનાણીને સાવરકુંડલા શહેરના તાલુકા કોંગ્રેસ પરિવારે સન્માનિત કર્યા હતા જેમાં સાવરકુંડલા તાલુકાના કોંગ્રેસના પ્રમુખ મનુભાઈ ડાવરા, અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ હસુભાઈ સુચક તેમજ સાવરકુંડલા શહેર કોંગ્રેસના પ્રમુખ Continue Reading
અમરેલી
સાવરકુંડલા સંત શૂરાને દાતાની ભૂમિ છે. અહીંની કબીર ટેકરી આશ્રમ ખાતે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે જેમાં મુખ્યત્વે કબીર સાહેબના સૂત્રો પ્રમાણે “લેને કો હરી નામ દેને કો ટુકડા ભલા” ને સાર્થક કરતી ટિફિન સેવા આશ્રમમાં જ રસોઈ તૈયાર કરી વાહન દ્વારા સાવરકુંડલામાં રહેતા નિરાધાર ૨૫૦થી વધારે પરિવારના ઘરે જઈને ટિફિન (ભોજન) તેમજ઼ પ્રસુતા […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આજે સવારે સાડાસાત વાગ્યે પણ વાતાવરણમાં ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું.. ઠંડીનું પ્રમાણ પણ જેમ જેમ દિવસ ચડતો ગયો તેમ વધવાનું શરૂ થયું. ઠંડા પવનો સાથે કભી ધૂપ કભી છાઁવ જેવો માહોલ સર્જાયેલો જોવા મળેલ. આમ એક તરફ આકાશ વાદળછાયું તો વળી થોડા સમય સૂર્ય નારાયણ ડોકું કાઢતાં જોવા મળેલ. ટૂંકમાં આ ઋતુને શું […]Continue Reading
અમરેલી
શાંતાબા જનરલ હોસ્પિટલ ખાતેથી મળેલ માહિતી મુજબ સાવરકુંડલા તાલુકા ના અમૃતવેલ ગામના ૧૮ વર્ષીય યુવક હરિભાઈ રાજુભાઈ વેકરિયા થી ભૂલથી ઝેરી પદાર્થ પીવાઈ જતા તાત્કાલિક મહુવા ખાતે અને ત્યારબાદ જરૂરી સારવાર અર્થે પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ દર્દીના પિતા દ્રારા જણાવ્યા મુજબ પ્રાઈવેટ હોસ્પિટલમાં તબીયતમાં કોઈ સુધારો ન થતા અને દર્દીની હાલત ગંભીર થતા […]Continue Reading
અમરેલી
ઉમરાળા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) માં ચાલતા નિ:શુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યથી પ્રભાવિત શ્રી ખોડલધામ મંદિર – નેસડી (સાવરકુંડલા) મંદિરનાં મહંત પુજ્ય શ્રી લવજીબાપુ નાં નેતૃત્વમાં ચાલતી શ્રીમત ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમિયાન તા. ૨૦-૧૧-૨૦૨૩ નાં રોજ પુજ્ય શ્રી લવજીબાપુ દ્વારા દર્દીનારાયણ નાં લાભાર્થે રૂા. ૫૧૦૦૦/- અંકે રૂપિયા એકાવન હજાર Continue Reading
અમરેલી
દામનગર ખોડલધામ પ્રેરિત શ્રી લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ દામનગર આયોજિત દ્વિતીય સમૂહ લગ્નોત્સવ નું સંવત ૨૦૮૦ કારતક સુદ ૧૪ ને રવિવારે તા.૨૬/૧૨/૨૩ ના રોજ ગુરુકુળ પરિસર માં ભવ્ય આયોજન બાદ કમોસમી વરસાદ વચ્ચે સામાજિક પ્રસંગ પોતો નો હોય તેવા ઉમદા ભાવ સાથે દામનગર શહેર તેમજ આસપાસ ના ગ્રામ્ય વિસ્તારો માંથી ખોડલધામ સમિતિ ના ૪૦૦ સ્વંયમ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના કાના તળાવ ખાતે આવેલ સુપ્રસિધ્ધ શિવ દરબાર આશ્રમનાં પૂ. ઉષા મૈયા માતાજી અને તેમના સેવક સમુદાય અમરેલીના રોકડીયા હનુમાન મંદિરથી નમામિ દેવી નર્મદા નદીની આઠ મહિના પદયાત્રા કરવા રવાના થયા છે. મુકેશભાઈ વિંછીયા સહિતનાં આગેવાનો પણ સાથે જોડાયા છે.શિવ દરબાર આશ્રમની ગૌશાળાની ગીર ગાયોના દુધથી માત્ર સુવાવડી સ્ત્રીઓને દરેક હોસ્પિટલે જઈને શુધ્ધ ઘીનું […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના કાનાતળાવ ખાતે આવેલ સુપ્રસિધ્ધ શિવ દરબાર આશ્રમનાં પ. પૂ. ઉષામૈયા માતાજી અને તેમના સેવક સમુદાય અમરેલીના રોકડીયા હનુમાન મંદિરથી નમામિ દેવી નર્મદા નદીની ચાલીને આઠ મહિના પદયાત્રા કરવા રવાના થયા છે. મુકેશભાઈ વિછીયા સહિતનાં આગેવાનો પણ સાથે જોડાયા છે. શિવ દરબાર આશ્રમની ગૌશાળાની ગીર ગાયોના દુધથી માત્ર સુવાવડી સ્ત્રીઓને દરેક હોસ્પિટલે જઈને શુધ્ધ […]Continue Reading