Home Archive by category અમરેલી (Page 617)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે આવેલ લોકવિદ્યા મંદિરનાં સંસ્થાપક પરમ પૂજ્ય વડીલ શ્રી કાન્તિ દાદા પરસાણાને સામાજિક પ્રવૃત્તિ, વિદ્યા પ્રવૃત્તિ, ગૌ સેવા સવર્ધન અને ગાંધી વિચાર ધારા પ્રચાર અને અનેકવિધ સામાજીક કાર્ય માટે ગુજરાત રાજ્યનાં ગવર્નર આદરણીય દેવ વ્રત આચાર્યશ્રીનાં વરદ હસ્તે ગતરોજ” ધરતી રત્ન” એવોર્ડથી સન્માનીત કરવામાં આવી રહ્યા છે તે બદલ સમગ્ર સાવરકુંડલા Continue Reading
અમરેલી
અમદાવાદ સરદાર પટેલ ઓડિટોરિયમ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે સાવરકુંડલા માનવ મંદિરના ભક્તિરામબાપુને આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ધરતી રત્ન એવોર્ડ અપાયો..એ આનંદની અલભ્ય ક્ષણોને માણવા માટે સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય શ્રી ધારાસભ્ય મહેશભાઈ કસવાળા પણ જોડાયા હતા.. ખરેખર સાવરકુંડલા શહેર માટે આ ગૌરવની વાત છે. આ એવોર્ડ પ્રાપ્ત થતાં પૂ. ભક્તિરામ બાપુને તેમના શુભેચ્છકો Continue Reading
અમરેલી
૩૬મી સિનિયર નેશનલ બેઝબોલ રમતનું આયોજન સંગરૂર, પંજાબ ખાતે આયોજન કરવામાં આવેલું હતું. તેમાં ૨૨ રાજયોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો હતો. તેમાં ગુજરાતની ટીમમાં સાવરકુંડલા અને રાજકોટમાંથી પસંદગી પામેલા ખેલાડીઓએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરેલ હતું. તેમાં ભાઈઓ અને બહેનોની ટીમનું પ્રદર્શન ખૂબ જ સારૂ જોવા મળેલ હતું. તેમાં ભાઈઓની ટીમના કેપ્ટન શ્રી દિપકભાઈ વાળા અને બહેનોની ટીમના […]Continue Reading
અમરેલી
સાવરકુંડલાના કરશનભાઈ ડોબરીયા એટલે મોટા હૈયાનો માનવી.. એમાં કંઈ ન ઘટે.. અને એમાં કરશનભાઈના મિત્રો એટલે પછી પૂછવું જ શું? આમ તો કરશનભાઈ ખુદ માનવમંદિરની સેવાકીય પ્રવૃત્તિઓથી ખૂબ પ્રભાવિત હોય વળી માનવમંદિરના એક અગ્રગણ્ય સેવકગણમાં જેની ગણના થતી હોય. માનવમંદિરના પૂ. ભક્તિરામ બાપુના જેને આશીર્વાદ પ્રાપ્ત હોય એવા કરશનભાઈ ડોબરીયા અવારનવાર મિત્રો, સ્નેહીઓ સાથે આ […]Continue Reading
અમરેલી
કાવ્ય ગોંડલીયા અમરેલીની ડો. કલામ ઈનોવેટીવ સ્કુલ ના વિદ્યાર્થી જેણે બનાવ્યું છે કંઈક નવું. ચીખલકુબા પ્રકૃતિ શિક્ષણ શિબિર ખાતે પ્રકૃતિ શિક્ષણ થી પ્રેરિત થઈને આ વિદ્યાર્થીએ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ માટે એક અદ્ભૂત ડિઝાઇન બનાવી છે.  આ ડિઝાઇનને ડો. સારાભાઈ ચિલ્ડ્રન ઇનોવેશન સેન્ટર દ્વારા આયોજિત ઇનોવેશન ચેલેન્જ સ્પર્ધામાં રાષ્ટ્રીય સ્તરે સ્થાન મળ્યું છે. કાવ્ય પોતાની આગવી […]Continue Reading
અમરેલી
બગસરા  અમદાવાદ ખાતે આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા  ૧૪ ધરતીરત્નોને પુરસ્કૃત કરવામાં આવ્યા આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા જેઓએ પોતાનું જીવન આર્થિક ઉપાર્જનની આશા વગર માનવસેવા કે સમાજસેવામાં જોતરી દીધું હોય તેવા ૧૪ ધરતીરત્નોને ધરતી રત્ન પુરસ્કાર દ્વારા નવાજવાનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ સમારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ Continue Reading
અમરેલી
સાવરકુંડલા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારે કમોસમી વરસાદ ત્રાટકતાં ડુંગળી પકવતાં ખેડૂતોના ખેતરમાં ડુંગળીનો પાક પલળી જતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આ વર્ષે ડુંગળીના ભાવ સારા હતાં એટલે ડુંગળી વાવતા ખેડૂતોને સારી આવકની આશા હતી. પરંતુ અચાનક માવઠાંના વરસાદે ખેતરમાં પડેલાં ડુંગળીના પાકને પલાળી દેતાં ખેડૂતો પણ ખૂબ દુખી થતાં જોવા […]Continue Reading
અમરેલી
જુનાગઢ શહેરથી ૫ કી.મી. દુર ગિરનારની તળેટીમાં કારતક સુદ અગિયારસે સવારથી જ ભવનાથ તળેટીમાં હજારોની સંખ્યામાં યાત્રિકો ભેગા થઈ જાય છે. તેજ દિવસે મધરાતે રૂપાયતન થી સંતો-મહંતો, જિલ્લા વહીવટી અધિકારીઓ અને અનેક અગ્રણીઓ સાથે અસંખ્ય ભક્તો ની હાજરીમાં દિપ પ્રગટાવીને બંધુક ના ભડાકા સાથે પરિક્રમાનો પ્રારંભ થાય છે. જેના ઉપર સિધ્ધચોરાસી સંતોનાં બેસણા છે. સંતો-શુરાઓ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં શિયાળામાં લગ્નસરાની મોસમ દરમિયાન આ કમોસમી વરસાદે  જાનૈયોઓની મજા બગાડી. જો કે આવા કમોસમી વરસાદના માહોલમાં પણ લગ્નોત્સવના ઉત્સાહમાં કમી નથી આવી.. આખરે લગ્ન પ્રસંગ એ જીવનનો સૌથી મહામૂલો અવસર કહેવાયને? જો કે વરસાદી વાતાવરણને હિસાબે થોડી પ્રતિકૂળતા ઉભી થાય એ સ્વાભાવિક છે. પરંતુ આનંદના આ ઉત્સવમાં એ પ્રતિકૂળતાઓ પણ  ઓગળી જાય એ […]Continue Reading
અમરેલી
પર્યાવરણીય ક્ષેત્રે હવે વિચારવાનો સમય આવી ચૂક્યો છે.. આ માવઠા એટલે કે કમોસમી વરસાદ પડવાના પ્રમાણમાં છેલ્લા ઘણા વર્ષોથી વધારો થતો જોવા મળે છે. આજરોજ પણ સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી કમોસમી વરસાદ પડતાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સમગ્ર આકાશ વાદળોથી ઘેરાયેલું છે. અને શિયાળો નહીં પરંતુ ચોમાસા જેવો માહોલ સર્જાયેલો જોવા મળે છે. […]Continue Reading