Home Archive by category અમરેલી (Page 618)

અમરેલી

અમરેલી
ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર ના સરકાર સામે મહિલા સલામતી ને લઈ અનેક વેધક સવાલોઅમરેલી આજે “મહિલા વિરૂદ્ધ હિંસા નિવારણ દિવસ” તરીકે એક કાળો દિવસ ગણાઇ રહ્યો છે તે અંગે પ્રત્યાઘાત આપતા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ, અમરેલી જિલ્લા પંચાયત પુર્વ પ્રમુખ જેનીબેન ઠુમ્મરે જણાવ્યું હતું કે, મહિલા અનામતનાં સંસદમાં બિલ પસાર થઈ […]Continue Reading
અમરેલી
જગદીશ ત્રિવેદીએ પોતાને આપવામાં આવેલા ૧૧,૦૦૦/- માં ૧,૦૦,૦૦૦/- ઉમેરી ૧,૧૧,૦૦૦/- આશીર્વાદ ફાઊન્ડેશનને આરોગ્યલક્ષી સેવા માટે પરત આપ્યા* તા.૨૫/૧૧/૨૦૨૩ સાંજે સરદાર પટેલ સભાગૃહ, શાહીબાગ, અમદાવાદ ખાતે આશીર્વાદ ફાઉન્ડેશન દ્રારા આયોજીત કાર્યક્રમમાં જાણીતા હાસ્યકલાકાર, લેખક , ચિંતક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીને ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે “ Continue Reading
અમરેલી
અમરેલી ફિલ્ડમાં કામ કરતા પોલીસ તંત્રના નાના કર્મચારીઓને તેમની ડ્યુટીના ભાગરૂપે આપણા મોટાભાગના તહેવારોમાં પોતાના પરિવારથી દૂર રહેવાનું આવે છે. હકીકતમાં તો તેમની સેવાને કારણે આપણે પરિવાર સાથે તહેવારો ચિંતા વગર ઉજવી શકીએ છીએ.અમરેલી શહેરના તમામ પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલોને તેમની આ સેવાની કદર રૂપે 24 x 7 ગ્રુપ અમરેલી દ્વારા ૧ કી. ઓર્ગેનિક […]Continue Reading
અમરેલી
અમરેલી. દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના સપના ને તેમજ દેશના સહકાર મંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહ ના સહકારથી સમૃદ્ધિના સૂત્રને સાર્થક કરવા ઇફકો દ્વારા ખેડૂતોને સરળતાથી સુવિધા મળી રહે તે માટે ૨૫૦૦ ડ્રોન પાયલોટ તૈયાર કરી ડ્રોન ફાળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત દરેક જિલ્લાઓમાંથી મહિલાઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં […]Continue Reading
અમરેલી
 અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સુડાવડ ગામે રવી કૃષિ મહોત્સવ કાર્યક્રમ અન્વયે પ્રાકૃતિક કૃષિ વિશેનું સઘન માર્ગદર્શન અને માહિતી આપવામાં આવ્યા હતા. પ્રાકૃતિક ખેતી કરતા હોય તેવા ખેડુતોના ખેતરની અન્ય ખેડુતોએ મુલાકાત કરી પ્રાકૃતિક કૃષિ માટેનું પ્રત્યક્ષ નિદર્શન મેળવ્યું હતુ. ગાંધીનગર ખાતે ફરજ બજાવતા બાગાયત નિયામકશ્રી પી.એમ.વઘાસિયા અને પ્રગતિશીલ ખેડૂત શ્રી પ્રવીણભાઈ Continue Reading
અમરેલી
વર્ષ-૨૦૪૭ સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો અમરેલી જિલ્લાના પાંચ તાલુકાઓમાં પ્રારંભ થયો હતો જેમાં ૧૦ ગામડાઓના ૧,૬૮૯ નાગરિકોએ આ કાર્યક્રમમાં ઉપિથિત રહી યોજનાકીય વિગતો અને માહિતી મેળવ્યા હતા. Continue Reading
અમરેલી
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામ ખાતે તા.૧૬ નવેમ્બર, ૨૦૨૩ના રોજ રાજ્યના પ્રથમ ૧૦ દિવસીય “જળ ઉત્સવ ૨૦૨૩”ને ખુલ્લો મૂક્યો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી, રાજ્ય સરકાર તથા ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ગાગડિયો નદીના કાંઠે જળ સંરક્ષણના Continue Reading
અમરેલી
અમરેલી આજે “મહિલા વિરૂદ્ધ હિંસા નિવારણ દિવસ” તરીકે એક કાળો દિવસ ગણાઇ રહ્યો છે તે અંગે પ્રત્યાઘાત આપતા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ, અમરેલી જિલ્લા પંચાયત પુર્વ પ્રમુખ જેનીબેન ઠુમ્મરે જણાવ્યું હતું કે, મહિલા અનામતનાં સંસદમાં બિલ પસાર થઈ રહ્યા છે તેની અમલવારી કરવાનાં ઘણા લાંબા પછી કરવાની છે થશે કે કેમ તે બાબત ઉપર […]Continue Reading
અમરેલી
ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ ટેકોલોજી તેમજ ખેડુતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગે માર્ગદર્શન આપવા રાજ્યના તમામ તાલુકામાં તા. ૨૪ તથા ૨૫ નવેમ્બર દરમિયાન બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સાવરકુંડલા તાલુકા પીઠવડી ગામે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો છે. જેમાં સાવરકુંડલા તાલુકાનો કાર્યક્રમ ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના ખેડૂતોને ખેતીમાં આશીર્વાદ રૂપ નર્મદાની સૌની યોજના નું પાણી મળી રહે તે માટે તત્પર ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના અથાગ પ્રયત્નોને સાકાર સ્વરૂપ આપવા માટે આજે સૌની યોજનાંના ભાવનગર કાર્યપાલક ઇજનેર ગજેરા, ડેપ્યુટી કાર્યપાલક ઇજનેર સરવૈયા સાથે અમરેલી સિંચાઇ વિભાગના ડેપ્યુટી ઇજનેર કંણજારીયા, એસ.ઓ. સેઝું અને સાવલીયા દ્વારા સૌની યોજનાના પાણી પુરતા ફોર્સ અને કોઈપણ […]Continue Reading