Home Archive by category અમરેલી (Page 619)

અમરેલી

અમરેલી
સ્વચ્છતા હી  સેવા અંતર્ગત સાવરકુંડલા શહેરને સ્વચ્છ અને ધૂળમુક્ત કરવા  સાવરકુંડલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સાહેબના માર્ગદર્શન હેઠળ, નગરપાલિકા  પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી , ઉપપ્રમુખ શ્રી  પ્રતિકભાઈ નાકરાણી, ન.પા.ચેરમેનશ્રી અશોકભાઈ ચૌહાણ, ન.પા.દંડકશ્રી અજયભાઈ ખુમાણ,નગરપાલિકા શાસક પક્ષનાં નેતા જનકબેન કરશનભાઈ આલ, સેનિટેશન વિભાગ ચેરમેન મેઘાબેન  Continue Reading
અમરેલી
અખિલ ભારતીય મુલ્કી સેવાની સ્વીમીંગ સ્પર્ધા દેશની રાજધાની દિલ્હી ખાતે તારીખ:૧૫/૧૨/૨૦૨૩ થી તારીખ:૧૭/૧૨/૨૦૨૩ દરમ્યાન યોજાનાર છે જેમાં ગુજરાત સચિવાલયની ટીમમાં પાલિતાણા તાલુકાની મોટી પાણીયાળી કેન્દ્રવર્તી શાળાના આચાર્યશ્રી બી. એ.વાળા ની પસંદગી સતત બીજા વર્ષે થઈ છેગુજરાત સચિવાલયની ટીમમાં પસંદગી થતા આચાર્ય બી. એ. વાળાએ સમગ્ર ભાવનગર જિલ્લાના શિક્ષણ વિભાગનું ગૌરવ વધાર્યું છે.તેઓ Continue Reading
અમરેલી
ચિતલ સંત શ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ-રાજકોટ અને વિધાભારતી ટ્રસ્ટ-ચિતલ આયોજીત રવિવારે ૯૯ મો નેત્ર નિદાન કેમ્પ પ.પૂ. સદ્દગુરૂ ની કૃપાથી દર મહિનાની ૨૬ મી તારીખે ચિતલ સરસ્વતી વિધામંદિર ખાતે નેત્ર નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવે છે તારીખ ૨૬/૧૧/૨૦૨૩, રવિવારે  સમય  સવારે ૯-૩૦ કલાકે શ્રી મોતીભાઈ લક્ષ્મીકાંતભાઈ કાનાણી જસવંતગઢ વાળાના સહયોગથી ૯૯ મો નેત્ર […]Continue Reading
અમરેલી
નોટીફિકેશનમાં અમરેલી જિલ્લાના ૧૭ ગામો અને ૦૨ શહેરના કુલ – ૫૨૫ સર્વે નંબરોનો સમાવેશ થયો.આ કામે કોઈને વાંધો હોય તો You તેઓ પ્રાંત અધિકારીશ્રી, અમરેલી સમક્ષ ૨૧ દિવસની મર્યાદામાં વાંધો રજૂ કરી શકશે – સાંસદ શ્રી કાછડીયા૧૦૮ તરીકેની છાપ ધરાવતા એવા અમરેલીના સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા દ્વારા અમરેલી જિલ્લાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેનાર નેતા […]Continue Reading
અમરેલી
સુરત મૂળ સૌરાષ્ટ્ર ના પાલીતાણા તાલુકા ના નાના એવા ખાખરીયા ગામ ના મનસુખભાઈ કાસોદરિયા ના પરિવાર માં પુત્રવધુ ના શ્રીમંત પ્રસંગે સામાજિક સંરચના ના સુધારો કરતી પહેલા કરાય કોઈપણ સારા નરહા પ્રસંગો માં વૃક્ષ ભેટ આપવા ની પ્રથા પાડનાર મનસુખભાઇ કાસોદરિયા કંઈક નવું કરતા રહે છે સારા વિચાર નો અમલ પોતા નાથી કરાય તેવા ઉમદા […]Continue Reading
અમરેલી
વડાપ્રધાનશ્રી અને ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કૃષિમાં આધુનિક ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા, ખેડૂતોને નવીનતમ ટેક્નોલોજીનું જ્ઞાન મળી રહે, ખેડૂત હિતલક્ષી યોજનાઓની માહિતી ખેડૂતોને પુરી પાડવા અને ખેડૂતોના સશક્તિકરણના ઉમદા ઉદ્દેશ સાથે કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. જેના ઉમદા પરિણામો ખેડૂતોને મળી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે Continue Reading
અમરેલી
વર્ષ-૨૦૪૭ સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો અમરેલી જિલ્લાના પાંચ તાલુકાઓમાં શુક્રવારથી પ્રારંભ થયો છે.  અમરેલી જિલ્લાના સાવરકુંડલા, રાજુલા, ધારી, કુંકાવાવ વડિયા, બાબરા તાલુકામાં ‘વિકસિત ભારત સંકલ્પ Continue Reading
અમરેલી
વડાપ્રધાનશ્રી અને ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કૃષિમાં આધુનિક ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા, ખેડૂતોને નવીનતમ ટેક્નોલોજીનું જ્ઞાન મળી રહે, ખેડૂત હિતલક્ષી યોજનાઓની માહિતી ખેડૂતોને પુરી પાડવા અને ખેડૂતોના સશક્તિકરણના ઉમદા ઉદ્દેશ સાથે કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. જેના ઉમદા પરિણામો ખેડૂતોને મળી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ Continue Reading
અમરેલી
સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીની પૌત્રી ધાર્વીબેનનો આજે જન્મદિવસ છે. આજે તેણે એક વર્ષ પૂર્ણ કરીને બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. તેમના જન્મદિવસ નિમિત્તે તેમના માતા પિતા, દાદા દાદી, સગા-સબંધીઓ દ્વારા આજરોજ જન્મદિવસની શુભેચ્છાઓ  પાઠવવામાં આવી રહી છે. આજે તેમના જન્મદિવસ દિવસ નિમિત્તે ધાર્વીબેન તમામ શહેરીજનોને સાવરકુંડલા શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવાની ઝૂંબેશને Continue Reading
અમરેલી
અમરેલી ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ અને ટિંકરીંગ ઇન્ડિયા ના સંયુક્ત ઉપક્રમે વિશેષ બે દિવસીય ટિંકરીંગ વર્કશોપ યોજાયો. સમગ્ર વર્કશોપમાં વિશેષ માર્ગદર્શક સ્વરૂપે માસ્ટર ટ્રેનર ધ્રુવસાહેબ સૈડવા જોડાયા હતા અને વિદ્યાર્થીઓને વિશેષ ટ્રેનીંગ આપી હતી.આધુનિક યુગમાં ચાલી રહેલી ઇલેક્ટ્રોનિક ક્રાંતિ સાથે તાલ મિલાવવા માટે બાળકોને સર્કીટ, મોટર અને સેન્સર ની દુનિયાને સમજવાનો અને તે સમજ દ્વારા Continue Reading