Home Archive by category અમરેલી (Page 620)

અમરેલી

અમરેલી
અમરેલી ખેડૂતોને ડી.એ.પી. (DAP) ખાતર ટૂંક સમયમાં આસાનીથી મળતું થઇ જશે !ડી.એ.પી. ખાતર મેળવવામાં ખેડૂતોને પડતી મુશ્કેલી અંગે આજે મેં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સાથે અમરેલી જિલ્લા ભાજપ ના પૂર્વ પ્રમુખ ડો ભરતભાઇ કાનાબારે ટેલિફોનથી વાત કરતા તેમણે માત્ર એક અઠવાડિયામાં જ સમગ્ર રાજ્યમાં ખેડૂતોને જરૂરિયાત મુજબ ડી.એ.પી. આસાનીથી મળતું થઇ જશે તેવી ખાત્રી આપી […]Continue Reading
અમરેલી
અગાઉ આ સંદર્ભે. આ વિસ્તારના રહીશો દ્વારા. સલંગ્ન તંત્રને લેખિત રજૂઆત પણ કરવામાં આવેલ છે.સગર્ભા મહિલાઓ, બાળકો અને વૃધ્ધજનો માટે આ રસ્તા પર સરળતાથી અવરજવર કરવા માટે ફૂટપાથ આવશ્યક પણ છે.સાવરકુંડલા શહેરમાં આવેલ હાથસણી રોડ પર રોડની બંને બાજુએ ફૂટપાથ કયારે બનશે?સાવરકુંડલા શહેરના  હાથસણી રોડની બંને સાઈડમાં લોકો સરળતાથી અવરજવર કરી શકે એ માટે રસ્તાની […]Continue Reading
અમરેલી
અમરેલી અમરેલી ૨૪ X ૭ ગ્રુપની ઉત્કૃષ્ટ કામગીરી પી.જી.વી.સી.એલના કર્મચારીઓને ઓર્ગેનિક ગોળ આપી અભિવાદન કર્યું હતુ. પગમાં સ્લીપર પહેરી લાકડીના બટકાથી ગિઝરની સ્વીચ બંધ કરતા પણ આપણા હાથ ધ્રૂજે છે પણ વીજ ખાતાના લાઇનમેન રીપેરીંગ માટે ઈલેકટ્રીસીટીની ચાલુ લાઈને થાંભલા પર ચડે છે. લાઈફલાઈન જેવી ઈલેકટ્રીસીટી આપણે અવિરતપણે વાપરી શકીએ તે માટે જાનના જોખમે ફરજ […]Continue Reading
અમરેલી
બીજા શબ્દોમાં કહીએ તો જેની અનિવાર્યતા બીજાની મદદ વગર અનિવાર્ય હોય તેવું કૌશલ્ય નિરક્ષર પણ સતત રટણ અને અનુભવના અંતે પ્રાપ્ત કરી લે છે..!!આજે જ અચાનક એક વ્યક્તિ સાથે મુલાકાત થઈ.. પૂછ્યું ભાઈ સમાચાર વાંચે છે? તો કહે ગ્રુપમાં આવે છે. જો કે અંગતરીતે પૂછતાં તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે સાહેબ વાંચતાં નથી આવડતું..!! કારણ […]Continue Reading
અમરેલી
લાઠી તાલુકાના શાખપુર ગામ સહિત ૧૬  ગામ વચ્ચે પશુ સારવાર માટે 1962 એમ્બ્યુલન્સ સેવા ડોક્ટર એક મહિનાથી નઈ હોવાના કારણે બંધ છે શાખપુર સરપંચ જશુભાઈ ખુમાણની અવર નવર રજૂઆત કરવા છતાં આપ પશુ સારવારની એમ્બ્યુલન્સના ડોક્ટરની નિમણૂક કરવામાં આવતી નથી જે ૧૬ ગામના પશુ ધારકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે ગુજરાત સરકારની હેલ્પલાઇન ઉપર […]Continue Reading
અમરેલી
અમરેલી ગુજરાતનો ખેડૂત અને ગરીબવર્ગ માર્યા-માર્યા ફરે છે તેમ જણાવી પુર્વ સાંસદ/ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે એક પ્રેસ નિવેદન કરી જણાવ્યું હતું કે, ૨૦૨૨ માં ખેડુતની ડબલ આવક કરવાની વાતો કરનારી સરકારનાં રાજમાં કપાસ ૧ મણ રૂ।.૧૪૦૦/- થી નીચે વેચાઇ રહ્યો છે મનમોહનજી ની સરકારમાં તે વખત રૂ।.૧૬૦૦/- મળતા હતા. ૧૦ વર્ષ મનમોહનજી ની સરકાર અને ૧૦ […]Continue Reading
અમરેલી
દામનગર હજારો ની જન મેદની વચ્ચે શ્રી સીતારામ આશ્રમ ગૃરુમુખી સંત શ્રી દયારામબાપુ પ્રેરિત ૨૨ મો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો કારતક સુદ ૧૧ ને ગુરુવાર ના રોજ પૂજ્ય સીતારામબાપુ ની પાવનનિશ્રા માં ભગવાન શાલીગ્રામ અને વૃંદાજી ના ભવ્ય લગ્નોત્સવ બાદ તા.૨૪/૧૧/૨૩ ને કારતક સુદ ૧૨ ને શુક્રવાર ના રોજ ભવ્ય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં […]Continue Reading
અમરેલી
ગુજરાતનો ખેડુત અને ગરીબવર્ગ માર્યા-માર્યા ફરે છે તેમ જણાવી પુર્વ સાંસદ/ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે એક પ્રેસ નિવેદન કરી જણાવ્યું હતુંકે, ૨0૨૨ માં ખેડુતની ડબલ આવક કરવાની વાતો કરનારી સરકારનાં રાજમાં કપાસ ૧ મણ રૂ।.૧૪00/- થી નીચે વેચાઇ રહ્યો છે મનમોહનજી ની સરકારમાં તે વખત રૂ।.૧૬00/- મળતા હતા. ૧0 વર્ષ મનમોહનજી ની સરકાર અને ૧0 વર્ષ ભાજપની સરકારમાં સરખામણી કરવામાં આવે તો ખેડુતની Continue Reading
અમરેલી
દામનગર ખોડલધામ સમિતિ પ્રેરિત સમસ્ત લેઉવા પટેલ સમાજ દામનગર આયોજિત દ્વિતીય સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાશે વિકમ સંવત ૨૦૮૦ કારતક સુદ ૧૪ ને રવિવારે તા.૨૬/૧૧/૨૩ ના રોજ સ્વામી નારાયણ ગુરુકુલ પરિસર માં વૈદિક મંત્રોચાર સાથે શાસ્ત્રોક્ત વિધિ થી અનેક સંતો એવમ મહાનુભવો ની ઉપસ્થિતિ માં દ્વિતીય સમૂહ લગ્નોત્સવ માં ૧૬ નવ દંપતી આદર્શ દામ્પત્ય જીવન ની […]Continue Reading
અમરેલી
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરુ છે ત્યારે અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. ચૂંટણી કામગીરી ફરજ પરના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ દ્વારા જિલ્લાના સાવરકુંડલા સ્થિત ગીરધર ઘર ખાતે રુબરુ મુલાકાત કરી ૧૪ જેટલા વરિષ્ઠ નાગરિકોની ખરાઈ કરી મતદારયાદીમાં તેમના ફોર્મ નંબર-૬ અને ફોર્મ નંબર-૮ ભરવામાં આવ્યા હતા. Continue Reading