Home Archive by category અમરેલી (Page 622)

અમરેલી

અમરેલી
અમરેલી જિલ્લા ચેમ્બર્સઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના મહામંત્રી, સાવરકુંડલા શહેરના શ્રી વેપારી મહામંડળના કાર્યકારી પ્રમુખ, રોગી કલ્યાણ સમિતિ સાવરકુંડલા (કે. કે. હોસ્પિટલના સદસ્ય તથા સાવરકુંડલા લોહાણા મહાજનના ટ્રસ્ટી એવાં સાવરકુંડલા શહેરનાં લોહાણા અગ્રણી અને શહેરનાં પૂર્વ નગરપાલિકા સદસ્ય રાજુભાઈ શીંગાળાનો આજે જન્મદિવસ છે. આજરોજ તેઓ બાંસઠ વર્ષપૂર્ણ કરીને ત્રેસઠમાં વર્ષમાં મંગલ Continue Reading
અમરેલી
દાદા ભગવાન પ્રેરિત ત્રિમંદિર, અમરેલી ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં પૂજ્ય દાદા ભગવાનના ૧૧૬માં જન્મ જયંતી મહોત્સવનો પ્રારંભ થયો છે. આ મહોત્સવમાં આગામી તા. ૨૮ નવેમ્બર,૨૦૨૩ સુધી વિવિધ સાંસ્કૃત્તિક કાર્યક્રમો યોજાશે. ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી લીલીયા રોડ સ્થિત ત્રિમંદિર ખાતે પૂજ્ય સીમંધર સ્વામીના Continue Reading
અમરેલી
રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમરેલી જિલ્લાની વિકાસયાત્રાને આગળ વધારતા વિકાસકાર્યનું  ખાતમુહૂર્ત સંપન્ન થયું. મુખ્યમંત્રીશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં તેમના વરદ હસ્તે અમરેલી જિલ્લાના અમરેલી-લાલાવદર-લીલીયા (એસ.એચ.૧૧૦) રસ્તાની પહોળાઈ તેમજ મજબૂતીકરણના કામનો પૂજનવિધિ સાથે શુભારંભ થયો હતો. વિકાસને વરેલી રાજ્ય સરકારની વિકસિત રાજ્ય બનાવવાની નેમ હેઠળ Continue Reading
અમરેલી
 ‘પરમ પૂજ્ય દાદા ભગવાનના ૧૧૬મા જન્મ જયંતિ મહોત્સવ’નું અમરેલી ત્રિમંદિર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે અહીં ઉપસ્થિત રહી મહોત્સવમાં જોડાયા હતા. અમરેલી લીલીયા રોડ પર આવેલા ત્રિમંદિર ખાતે વિશાળ ડોમમાં આયોજિત સત્સંગ સભામાં પધાર્યા બાદ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા સંપ્રદાયના પૂજ્ય શ્રી દીપકભાઈએ દીપ Continue Reading
અમરેલી
અમરેલી ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં પૂજ્ય દાદા ભગવાનના ૧૧૬માં જન્મ જયંતી મહોત્સવનો પ્રારંભ થયો છે. આ મહોત્સવમાં આગામી તા. ૨૮ નવેમ્બર,૨૦૨૩ સુધી વિવિધ સાંસ્કૃત્તિક કાર્યક્રમો યોજાશે. ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી લીલીયા રોડ સ્થિત ત્રિમંદિર ખાતે પૂજ્ય સીમંધર સ્વામીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. Continue Reading
અમરેલી
રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમરેલી જિલ્લાની વિકાસયાત્રાને આગળ વધારતા વિકાસકાર્યનું  ખાતમુહૂર્ત સંપન્ન થયું. મુખ્યમંત્રીશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં તેમના વરદ હસ્તે અમરેલી જિલ્લાના અમરેલી-લાલાવદર-લીલીયા (એસ.એચ.૧૧૦) રસ્તાની પહોળાઈ તેમજ મજબૂતીકરણના કામનો પૂજનવિધિ સાથે શુભારંભ થયો હતો. વિકાસને વરેલી રાજ્ય સરકારની વિકસિત રાજ્ય બનાવવાની નેમ હેઠળ Continue Reading
અમરેલી
અમરેલી ખાતે મંજૂર થયેલા રોડ, જિલ્લા રમત ગમત સંકુલ, ડિજિટલ લાઈબ્રેરી અને ઠેબી-વડી નદી પરના રિવર ફ્રન્ટ સહિતના વિકાસ કાર્યો ઉપરાંત લીલીયા રોડ અમરેલી સ્થિત દાદા ભગવાન મંદિર ખાતે ઉજવાઈ રહેલા દાદા ભગવાનની ૧૧૬મી જન્મ જયંતી મહોત્સવ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ હોય અમરેલી વિમાન મથક ખાતે તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. અમરેલી વિમાન Continue Reading
અમરેલી
સ્વચ્છતાના સંકલ્પને વધુ અસરકારક રીતે રજૂ કરવા માટે સાવરકુંડલા શહેરમાં એક અનોખી ઝૂંબેશ. સાવરકુંડલા શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટેની ઝૂંબેશ વેગવાન બની. સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન સાવરકુંડલા નગરપાલિકા દ્વારા સાવરકુંડલા શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવાની ઝૂંબેશ  વેગવાન બની. દિવાળીના તહેવારો પૂર્ણ થયાં ફરી લોકો પોતાના રોજીંદા કામમાં વ્યસ્ત થયાં Continue Reading
અમરેલી
અમરેલી જીલ્લાના બાબરા તાલુકાના કરીયાણા ગામે શ્રી કલ્યાણી માતાજી – શ્રી આપ બાપા કરીયાણા સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ કલ્યાણકા મહેતા ભટ્ટ પરિવાર વાર્ષિક ચંડીપાઠ યજ્ઞ સ્નેહમિલન કાર્યક્રમ તા.૧૯/૧૧/૨૦૨૩ રવિવારના દિને સંપન્ન થયો હતો. આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ લેખક ખેડાવાળ જ્ઞાતિનું ગૌરવ સુધીરભાઈ મહેતા પુસ્તક માટે આર્થીક યોગદાન આપનાર દાતાશ્રી બલભદ્રભાઈ ઉમીયાશંકરભાઈ ભટ્ટ Continue Reading
અમરેલી
મહાપ્રભુજીની બેઠકજી સાવરકુંડલા ખાતે ખીચડી ખેલ મનોરથ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. જેના મુખ્ય મનોરથી ઓધવજીભાઈ માધવાણી હતા. અહીં નંદ મહોત્સવ, યમુના પાન, મહારક્તદાન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. પુરુષોત્તમ લાલજી મહારાજના જન્મદિવસ પર દ્વારકાધીશ હવેલી અમરેલી એ કાર્યક્રમના ભાગરૂપે અહીં બેઠકજીમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં અમરેલી તથા સાવરકુંડલા રેડક્રોસ Continue Reading