રાજ્ય સરકાર દ્વારા આગામી તા.૨૪ અને તા.૨૫ નવેમ્બર,૨૦૨૩ના રોજ સમગ્ર રાજ્યમાં રવી કૃષિ મહોત્સવ-૨૦૨૩નું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. આ અંતર્ગત જિલ્લાના તમામ ૧૧ તાલુકામાં રવી કૃષિ મહોત્સવ-૨૦૨૩ યોજાશે. આગામી તા.૨૪ નવેમ્બર,૨૦૨૩ના રોજ લીલીયા રોડ, અમરેલી સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે અમરેલી તાલુકા કક્ષાનો રવી કૃષિ મહોત્સવ-૨૦૨૩ યોજાશે, જેમાં વિધાનસભાના નાયબ મુખ્ય Continue Reading


















Recent Comments