Home Archive by category અમરેલી (Page 623)

અમરેલી

અમરેલી
રાજ્ય સરકાર દ્વારા આગામી તા.૨૪ અને તા.૨૫ નવેમ્બર,૨૦૨૩ના રોજ સમગ્ર રાજ્યમાં રવી કૃષિ મહોત્સવ-૨૦૨૩નું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. આ અંતર્ગત જિલ્લાના તમામ ૧૧ તાલુકામાં રવી કૃષિ મહોત્સવ-૨૦૨૩ યોજાશે. આગામી તા.૨૪ નવેમ્બર,૨૦૨૩ના રોજ લીલીયા રોડ, અમરેલી સ્થિત  ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે અમરેલી તાલુકા કક્ષાનો રવી કૃષિ મહોત્સવ-૨૦૨૩ યોજાશે, જેમાં વિધાનસભાના નાયબ મુખ્ય Continue Reading
અમરેલી
ગુજરાત રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનની ભાગીદારી થકી અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામ ખાતે યોજાયેલા ગુજરાત જળ મહોત્સવ-૨૦૨૩ના આયોજન થયું છે ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શુભેચ્છા સંદેશમાં જણાવ્યુ છે કે, ગુજરાતમાં યોજાયેલા જળ મહોત્સવ-૨૦૨૩ વિશે જાણીને આનંદ થયો. ભારતની વિકાસ યાત્રા લોકોના Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં દબાણ હટાવ ઝૂંબેશ ચાલી હતી. કેટલાય લોકોના વ્યવસાય પણ આ દબાણ હટાવ ઝૂંબેશને કારણે બંધ થયા હતાં, રસ્તા પહોળા થયા પણ પેટ ખાલી..! જેમની પાસે વ્યવસાય માટે કોઈ જગ્યા ન હતી તેવા લોકો ધંધા રોજગાર વગરના થયા..!! લોન અને સરકારી યોજનાની વાતો પણ થઈ.. છતાં શહેરમાં હજુ પણ એવાં કેટલાય પરિવારો છે જે […]Continue Reading
અમરેલી
મે.ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં E-FIR થી દાખલ થયેલ ગુન્હાઓમાં આરોપીઓને પકડી પાડી નાગરિકોના ચોરાયેલ વાહન, મોબાઇલ ફોન તેમને પાછા મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા તેમજ જીલ્લાઓમાં બનતા મિલકત સબંધીત ગુન્હાઓ ડીટેકટ કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ જીલ્લામાં E-FIR થી […]Continue Reading
અમરેલી
રાજય સરકાર તથા ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા અમરેલીના લાઠી તાલુકાના દુધાળા ખાતે આયોજિત જળ ઉત્સવ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમભાઇ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જળ ઉત્સવ એ પ્રવાસન અને જળ સંરક્ષણની તકોને સાર્થક બનાવતો હોવાનું જણાવ્યું. મંત્રીશ્રીએ જળ ઉત્સવ એ જળ સમૃધ્ધિ અને જળ સંરક્ષણનો ઉત્સવ હોવાનું જણાવ્યું. તેમણે જળ ઉત્સવ કાર્યક્રમના પર્યટકો માટે આકર્ષણના Continue Reading
અમરેલી
 રાજ્ય સરકાર દ્વારા આગામી તા. ૨૪ અને ૨૫ નવેમ્બર,૨૦૨૩ના રોજ સમગ્ર રાજ્યમાં રવિ કૃષિ મહોત્સવ-૨૩નું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. આ અંતર્ગત જિલ્લાના તમામ તાલુકામાં રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ યોજાશે. આગામી તા.૨૪ નવેમ્બર,૨૩ના રોજ નવુ ખેડૂત તાલીમ કેન્દ્ર-લીલીયા રોડ,અમરેલી ખાતે અમરેલી તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ યોજાશે. તાલુકા કક્ષાના કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય Continue Reading
અમરેલી
 રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૨૨ નવેમ્બરની સંધ્યાએ અમરેલીની મુલાકાતે પધારી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રી અમરેલીમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે અને તેમની ગરિમામય ઉપસ્થિતિમાં અમરેલીની વિકાસયાત્રાને આગળ ધપાવતા વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત થવાનું છે. મુખ્યમંત્રીશ્રી અમરેલી સ્થિત ત્રિમંદીર ખાતે યોજાનાર સમારોહમાં પણ વિશેષ ઉપસ્થિતિ રહેશે. મુખ્યમંત્રીશ્રીના Continue Reading
અમરેલી
સાવરકુંડલા નગરપાલિકા દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ યોજના અંતર્ગત શહેરના શિવાજી નગર મા સનરાઇઝ સ્કૂલ સામે આવેલ જાહેર જનતાના ઉપયોગ માટેના ત્રિકોણ બાગ માં લોક ઉપયોગી વધુ સુધારા વધારા કરી, આકર્ષક બનાવી ને શહેરની રોનક મા ઓર ઉમેરો કરવા. સમગ્ર અમરેલી જિલ્લામાં મોખરાનું સ્થાન ધરાવતી સંસ્થા શ્રી સૂર્યોદય કેળવણી અને સાંસ્કૃતિક મંડળ ટ્રસ્ટ ને સોંપવામાં આવ્યો […]Continue Reading
અમરેલી
સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત સ્પોર્ટ્સ માં ગુજરાત સરકાર અંડર -14 બેઝ બોલ  રમતમાં ભાઇઓની  સ્પર્ધા ડીસા (બનાસકાંઠા )મુકામે  રાજ્ય કક્ષાનું આયોજન જિલ્લા રમત ગમત અધિકારી શ્રી  ગાંધીનગર દ્વારા થયેલ  તેમાં અમરેલી જિલ્લાની ટીમમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા સંસ્થાની સમગ્ર સ્કૂલની ટીમ ગુજરાત રાજ્યમાં  ત્રીજું સ્થાન મેળવ્યું છે જેમાંથી ચાર વિદ્યાર્થીઓ નેશનલ Continue Reading
અમરેલી
સાવરકુંડલામાં અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી, સાવરકુંડલા શ્રી વેપારી મહામંડળના કાર્યકારી પ્રમુખશ્રી અને લોહાણા સમાજના ટ્રસ્ટી શ્રી રાજુભાઈ શીંગાળાની નવી ઓફિસની શુભેચ્છા મુલાકાત લેતા સાવરકુંડલા લીલીયા વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાના કાકા શ્રી દકુભાઈ કસવાળા, અને જૂના મિત્ર એસબીઆઈના હર્ષદભાઈ ત્રિવેદી,જીઈબીવાળા ગોહિલભાઈ,તેમજ સાવરકુંડલા લોહાણા સમાજના Continue Reading