આમ કેવો સુંદર સંયોગ આજે લાભપાંચમ અને વળતે દિવસે જલારામ જન્મજયંતિ એટલે વિરપુર તો હવે સાવરકુંડલાથી સાવ ઢુકડું જ થયું સાથે સાથે ગોંડલ અને કાગવડ પણ એટલે યાત્રાળુઓના આવાગમન માટે ખૂબ સુલભ સગવડ પ્રાપ્ત થઈ સાવરકુંડલાના રઘુવંશી અગ્રણી અને શહેર ભાજપ મહામંત્રી રાજુભાઈ નાગ્રેચાની માગણીને મૂર્ત સ્વરૂપે પ્રસ્તુત કરતી ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની આ સંદર્ભે એસ.ટી.નિગમમાં […]Continue Reading


















Recent Comments