Home Archive by category અમરેલી (Page 626)

અમરેલી

અમરેલી
આમ કેવો સુંદર સંયોગ આજે લાભપાંચમ અને વળતે દિવસે જલારામ જન્મજયંતિ એટલે વિરપુર તો હવે સાવરકુંડલાથી સાવ ઢુકડું જ થયું સાથે સાથે ગોંડલ અને કાગવડ પણ એટલે યાત્રાળુઓના આવાગમન માટે ખૂબ સુલભ સગવડ પ્રાપ્ત થઈ સાવરકુંડલાના  રઘુવંશી અગ્રણી અને શહેર ભાજપ મહામંત્રી રાજુભાઈ નાગ્રેચાની માગણીને મૂર્ત સ્વરૂપે પ્રસ્તુત કરતી ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની આ સંદર્ભે એસ.ટી.નિગમમાં […]Continue Reading
અમરેલી
ધનતેરસના દિવસે માતા લક્ષ્મીજીની રંગોળી સાથે તહેવારની ઉજવણી કર્યા બાદ  નૂતન વર્ષના આગમને ભગવાન સીતારામના વિવાહની આકૃતિની રંગોળી સ્વરૂપે આબેહૂબ કંડારી ઉજવ્યો  તહેવાર .જ્યારે આજના સમયમાં લોકો આધુનિક રીતિ રિવાજથી તહેવારો ઉજવી રહ્યા છે ત્યારે આજે પણ સાવરકુંડલામાં ભારતીય પરંપરા અનુસાર દિવાળીના દિવસોમાં અલગ અલગ તહેવાર મુજબની રંગોળી કરી તહેવાર ઉજવવામાં આવે છે , ધનતેરસના […]Continue Reading
અમરેલી
સામાન્ય રીતે જુનવાણી પરંપરા મુજબ દિવાળીનો તહેવાર આનંદ, ઉમંગ અને હર્ષોલ્લાસનો તહેવાર બાદ લાભ પાંચમનો દિવસ શુભ કાર્યો માટેનો અતિ મહત્વનો સુકાર્ય દિવસ તરીકે ઉજવવાની રીતરસમ હજુ સૌરાષ્ટ્રમાં પ્રચલિત છે આ તહેવારમાં સૌ પોત-પોતાના બિઝનેસ કે અન્ય કામોની શુભ શરૂઆત કરતા હોય છે ત્યારે શુભ દિવસનો અવસર હોય ને વિકાસના કાર્યનો પર્યાય બનેલા સાવરકુંડલા-લીલીયાના કર્મનિષ્ઠ […]Continue Reading
અમરેલી
દામનગર સમસ્ત ઠાંસા ગામે નૂતન રામજી મંદિર તેમજ રાધા ક્રિષ્નામૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નું ભવ્ય ત્રિદિવસીય  નું આયોજન સંપન્ન થયેલ તેમાં સમસ્ત ઠાંસા ગામ આયોજિત ધર્મોત્સવ માં અનેક સાધુ સંતો અને રાજસ્વી અગ્રણી ઓ ની ઉપસ્થિતિ જોવા મળી ગુજરાત રાજ્ય વિધાનસભા નાં મુખ્ય નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયા અમરેલી લોકસભા સાંસદ  નારણભાઈ લાઠી ધારાસભ્ય જનકભાઈ તળાવીયા અ […]Continue Reading
અમરેલી
અમરેલી પ્રેરણાત્મક જન્મદિવસ ઉજવતા નાસિર ટાંક  ગોળના વેપાર માં જેમણે ગુજરાતમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને જેમના વ્યક્તિત્વમાં ગોળની મીઠાશનો અહેસાસ થાય છે તેવા અમરેલીના યુવાન બિઝનેસમેન નાસિર ટાંકે પોતાના ૩૫ મા જન્મદિવસની જે રીતે ઉજવણી કરી તે ખરેખર અભિનંદનને પાત્ર છે. પંચામૃતના નામથી યોજાયેલ આ કાર્યક્રમમાં પોતાના વતનના ગામ ખંભાળિયામાં વિધાર્થીઓ માટે જરૂરી […]Continue Reading
અમરેલી
લાઠી રાજ્યના પ્રથમ જળ ઉત્સવ ૨૦૨૩ નો અમરેલી જિલ્લા ના લાઠી તાલુકા ના દુધાળા ખાતે થી શુભારંભ અમરેલી જિલ્લાના  દુધાળા ખાતે રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ની પ્રેરક ઉપસ્થિતિમાં ૧૦ દિવસીય જળ ઉત્સવ ૨૦૨૩નાં શુભારંભ પ્રસંગે હાજરી આપી. પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા ફાઉન્ડેશન અને સરકારના સહિયારા પ્રયાસો થકી આ જળ ઉત્સવ આકર્ષણનું […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાનો વિસ્તાર એટલે ખારાશવાળો સૂકો પટ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં અહીંના લોકોની પાણીની કુદરતી અછતની તકલીફ દૂર કરવા રાજ્ય સરકારે જળસંચયની અનેકવિધ પહેલ હાથ ધરી છે. આવી જ એક અદ્‌?ભુત પહેલ એટલે દુધાળા ગામે આયોજિત ગુજરાતનો સૌપ્રથમ દસ-દિવસીય જળ ઉત્સવ, જેનો આજે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને સાથી મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં Continue Reading
અમરેલી
ખાલી અને મુસાફર ભરેલી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ૪ લોકો ઘાયલ અમરેલીમાં રાજુલાના કુંભારીયા ગામે બે ખાનગી બસો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને બસ વચ્ચેની ટક્કર એટલી જાેરદાર હતી કે, બંને આગળના ભાગે એકબીજા સાથે ભટકાઈ હતી. ખાલી બસ અને મુસાફર ભરેલી બસ વચ્ચે અકસ્માત સર્જાતા અકસ્માતમાં ૪ લોકો ઘાયલ થયા છે. ઘાયલોની સારવાર અર્થે […]Continue Reading
અમરેલી
સાવરકુંડલાની જનતાના સેવાલાય સત્વ અટલધારા ખાતે પ.પૂ.ઉષા મૈયાની પાવન ઉપસ્થિતિમાં હનુમાન ચાલીસાના પાઠ સાથે  નૂતન વર્ષને ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા આવકારવામાં આવ્યું. આ પાવન અવસરે શહેર ભાજપ પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ સહિત સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકા સદસ્યશ્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે હજુ થોડા દિવસો Continue Reading
અમરેલી
સાવરકુંડલામાં દિવાળીની ઉજવણી અલગ રીતે કરાય છે. આમને સામને ઈંગોરીયા યુદ્ધ કરી દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત, ફાયર વિભાગ અને આરોગ્યની ટીમ સહિતના કાફલા વચ્ચે આ ઈંગોરીયા યુદ્ધ ની રમત રમાય છે. સાવરકુંડલા શહેરમાં છેલ્લા ૧૦૦ વર્ષથી ઇંગોરિયાની રમત રમાય છે. તદ્દન નિર્દોષતાથી આ રમત રમવામાં આવે છે. આ રમતમાં દિવાળીની દિવસે […]Continue Reading